________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
બીજા ઉપશાંતમેાહી. તેના એભેદ છે; એક અકષાયી અણ્યારમાગુણુઠાણે વર્તતાજીવ, અને બીજા સકષાયી. સકષાયીના એભેદ છે; એક સમકષાયી દશમાગુણુઠ્ઠાણાનાજીવ, ખીજા આદરકષાયી. તેના બેભેદ છે; એક શ્રેણિપ્રતિપન્ન, બીજા શ્રેણીરહીત. તેમાં શ્રેણિરહીતના બેભેદ છે. એક અપ્રમાદી, ખીન પ્રમાદી વળી પ્રમાદીના બેભેદ છે; એક સર્વ વિરતિ, ખીજા દેશવિરતિ. દેશવિરતિના બેભેદ છે, એક અવિરતિપરિણામી, બીજા વિરતિપરિણામી અવિરતિના બેભેદ છે, એક અવિરતિસમકિતી, ખીન્ન અવિરતિમિથ્યાત્વી. મિથ્યાત્વીના બેભેદ છે, એક ભવ્ય, બીજા અભય. ભવ્યના મે ભેદ છે, એક થીભેદી ખીજા અગ્રંથીભેદી. એપ્રકારે જીવ જેશ દેખાય તેને તે વ્યવહારનય માને છે. તથા અજીવ દ્રવ્યના બેભેદ કરવા. એકરૂપી અને બીજા અરૂપી, રૂપીપુદૂંગલ દ્રવ્ય છે, અને અરૂપી અજીવના ચાર ભેદ કરવા. ધમાસ્તિકાય, અધાસ્તિકાય, આકાશસ્તિકાય, અને કાલ.
વ્યવહરણ એટલે પ્રવર્તન તેને વ્યવહાર કહે છે. તેના એભેદ છે.? શુદ્ધવ્યવહાર. ૨ લશુચવા. તેમાં શુદ્ધ વ્યવહારના બેભેદ છે; ૧ સર્વ દ્રવ્યની રવસ્વરૂપ રૂપ શુદ્ધપ્રવૃત્તિ. જેમકે ધમાસ્તિકાયની ચલન સહાયતા; અધમાસ્તિકાયની સ્થિરસહાયતા, જીવનીન્નાયકતા. ઇત્યાદિને વસ્તુતિ ગુવાર કહેછે. દ્રવ્યના ઉત્સર્ગવભાવ ઉત્પન્ન
For Private And Personal Use Only