________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪) શળ સંગ્રા તેમાં વળી સામાન્ય સંગ્રહના બે ભેદ છે. ૧ १ मूल सामान्य संग्रह २ उत्तर सामान्य संग्रह तेमां મૂળ સામાન્ય સંગ્રહના છ ભેદ છે. ૧ ચત્તા ૨ વરતુa, ૩ વ્યવ, ૪ પ્રમેયa, ૫ રન, ગુરઢપુત્વ, તેમાં પ્રથમ મસ્તિત્વનું સ્વરૂપ કહે છે. - છ દ્રવ્ય પિત પિતાના ગુણ પર્યાય તથા પ્રદેશે કરી અસ્તિ છે, ધર્મ, અધર્મ, કાકાશ, અને જીવ, એ ચારને અસંખ્યાત પ્રદેશમાળી સ્કંધ થાય છે. પુદ્ગલ દ્રવ્યમાં
ધ થવાની શકિત છે. અલકાકાશને અંધ અનંતપ્રદેશી છે. એ પંચ દ્રવ્ય અસ્તિકાય છે, છઠ્ઠ કાલદ્રવ્યને સમય કઈ કઈથી મળતું નથી. કેમકે એક સમય નષ્ટ થયા પશ્ચાત્ દ્વિતીય સમય આવે છે. માટે કાલ અસ્તિકાય નથી.
વસ્તૃત–પદ્રવ્યમાં વસ્તુપણું સામાન્યપણે વ્યાપી રહ્યું છે. દ્રવ્ય એક ક્ષેત્રમાં રહ્યા છે. એક આકાશ પ્રદેશમાં, ધર્માસ્તિકાયને તથા અધર્માસ્તિકાયનો એકેક પ્રદેશ રહ્યો છે. અને અનંતા જીવના અનંતા પ્રદેશ રહ્યા છે. પુત્રલપરમાણુઓ અનંતા રહ્યા છે. તે સર્વ પોતાની સત્તાગ્રહીને રહ્યા છે. એક દુકાનમાં પંચકર રહે, પણ તેથી જેમ તે ભેગામળી જાય નહીં. અર્થાત્ તેમની ભિન્ન ભિન્ન વ્યક્તિ રહે, તેમ આકાશમાં પંચદ્રવ્ય રહ્યાં છે, પણ તે એક થઈ જાય નહીં. ભિનવ્યક્તિ રહે.
For Private And Personal Use Only