________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦ ) રણુ ધર્મ રહ્યા છે, તેનું પ્રમાણજ્ઞાન ગુણથી આત્મા કરે છે.
૫ વત્વ (સત્પણું) સત્વરૂપ સાધારણ ધર્મ છે, તે ષદ્રમાં વ્યાપીને રહ્યા છે. સાચચૉદવ્ય સન ઈતિ તત્વાર્થવરાત. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે ત્યાં એક પ્રદેશમાં અગુરુલઘુ અસંખ્યાત છે, અને દ્વિતીય પ્રદેશમાં અનંત અગુરુલઘુ છે. તૃતીય પ્રદેશમાં સંખ્યાત અગુરુલઘુ છે. એમ અસંખ્યાતા પ્રદેશમાં અગુરુલઘુ પર્યાય ઘટતે વધતે રહે છે. અગુરુલઘુપાય ચલ છે. જે પ્રદેશમાં અસંખ્ય છે, તે પ્રદેશમાં અનંત થાય છે. અને અનંતાને સ્થાને અસંખ્યાત થાય છે. એમ લેકપ્રમાણ અસંખ્યાત પ્રદેશમાં સરખો સમકાલે અગુરુલઘુ પર્યાય ફરે છે. તે જે પ્રદેશમાં અસંખ્યાત ટળીને અનંત થાય છે, તે પ્રદેશમાં અસંખ્યાતપણાને વિનાશ છે, અને અનંતપણાને કાર છે. અને અગુરુલઘુપણે ધ્રુવ છે. એમ કપચય અને ધ્રુવ એ ત્રણ પરિણામથી સત્વપણું જાણવું.
અધર્મસ્તિકામાં પણ એ ત્રણ પરિણામ અસંખ્યાત પ્રદેશે સમયે સમયે પરિણમી રહ્યા છે, એમ આકાશના અનંત પ્રદેશમાં પણ એક સમયે ત્રણ પરિણામ પરિણમે છે. જીવનાઅસંખ્યાત પ્રદેશ છે. તેમાં પણ ઉત્પાદ, વ્યય, પ્રિવ્યવપણું રહ્યું છે. તથા પુદ્ગલ પરમાણુમાં પણ સમય સમય થાય છે. અને કાલને વર્તમાન સમય ફરીને અતીત
For Private And Personal Use Only