________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૫ )
૩ દ્રવ્ય—દ્રવ્યપણું. સર્વ દ્રવ્ય પોતપોતાની ક્રિયા કરે. ધમાસ્તિકાયમાં ચલણ સહાયગુણુ સર્વ પ્રદેશમાં છે, તે સદા જીવ પુદ્ગલને ચલાવવારૂપ ક્રિયાકરે છે.
પ્રશ્ન—લેાકાંત સિદ્ધક્ષેત્રમાં ધમારિતકાય છે તે સિદ્ધ જીવાને ચલાવવા રૂપક્રિયા કેમ કરતા નથી.
ઉત્તર--સિદ્ધના જીવ અક્રિય છે, માટે ગમનાગમન કરીશકતાનથી. તેથી ધમાસ્તિકાય ચાલવા સહાય આપીશકતુ નથી. ધાસ્તિકાયના ગુણ એ છે કે, જે ચાલતેા હાય તેને રહાયઆપે; પણ નહીં ગમનકરનારને ચલાવીશકે નહી. સિદ્ધક્ષેત્રમાં નિગોદીયાજીવ રહ્યા છે, તથા પુદ્ગલ છે તેને ધાસ્તિકાય ચાલવામાં સહાય આપે છે; માટે તે પેાતાની શક્તિ ફેરવે છે તથા અધાસ્તિકાય જીવ પુદ્ગલને સ્થિરથવામાં સહાય આપેછે-તથા આકાશદ્રવ્ય સર્વ દ્રવ્ય અવગાહના દાનરૂપ કાર્ય કયા કરે છે.
પ્રશ્ન---અલેાકાકાશમાં અન્ય કોઈ દ્રષ્ય નથી, તે અલાકાકાશ કયાદ્રવ્યને અવગાહના દાન આપે છે.
ઉત્તર--અલેાકાકાશમાં અવગાહના દાન ગુણુની શક્તિતે લેાકાકાશશ છે, કિંતુતત્ર અવગાહન દાન ગ્રહનાર અન્યકેચિત્ દ્રવ્ય નથી. અલકાકાશના પ્રતિપ્રદેશે ઉત્પાદવ્યય સમયે સમયે થઇરહ્યાછે. પાથ્થચપ્રોવ્યચુ દ્રવ્યું જ્યાં ઉત્પાદ વ્યય ધાન્યતા હોયછે, તે દ્રવ્ય કહેવાય છે. અલેાકાકાશમાં
For Private And Personal Use Only