________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૧ ) આરોપ છવમાં કરે, તે ગુણો છે. પુણ્ય અને પાપની પ્રકૃતિ જીવના ગુણ નથી, તેમ છતાં તેમાં ઈચ્છાનિષ્ઠ બુદ્ધિથી જીવ રાગદ્વેષગે કર્મ બાંધે છે. કાલાપના ત્રણ ભેદ છે. તેમાં રૂષભદેવનું નિર્વાણ થયાં ઘણે કાળવ્યતીત થયે, તેમ છતાં એમ કહેવું આજ મેરતેરસના રોજ શ્રી આદિનાથનું નિવાણ કલ્યાણક છે, તે વર્તમાનકાળમાં તારા જાણવો. પાનાભાદિ અનાગતાળને તીર્થકરોનો વર્તમાનકાળમાં આરોપ કરો. જેમ કે આજ શ્રીપાનાભનું જન્મકલ્યાણક છે. તે વર્તમાનકાલમાં મનાતજાત્તાપ જાણ. એ પ્રમાણે વર્તમાનને આપ અતીત અનાગતમાં કરો. તથા શ્રી તીર્થકર ભગવંતને સાચા ( તારનારા ) કહેવા, તે કારણુમાં કર્તાપણાને આરે૫ જાણવો, અજ્ઞાનભાવે દયિક ભાવની બાહ્ય કણક્રિયામાં મુક્તિનું કારણ કઃપવું, તે જાળવ્યા છે. રૈનાના બે ભેદ છે. એક ભિન્નાંશતે સ્કંધાદિકને જાણો. અને દ્વિતીય અભિનાંશ, તે આત્માના પ્રદેશ તથા ગુણને અવિભાગ સમજે. તથા નિગોદીયા વિગેરે જીવના આઠ રૂચક પ્રદેશ નિર્મલ સિદ્ધ સમાન છે, તેથી સર્વ જીવને સિદ્ધ કહેવા. તે અંશ નૈગમ છે, તથા વળી અને ચેગી કેવલી ચતુર્દશમ ગુણસ્થાનકે વર્તે છે. તે સિદ્ધથી અશે ઓછા છે. સમભિરૂઢ નયની અપેક્ષાએ તે સિદ્ધ છે.
For Private And Personal Use Only