________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૩ )
सत्
વા
શુ પ્રમાણ છે; તમે કહેશે કે બ્રહ્મમાં જ્ઞાન ગુણ છે, તેથી તે છે. તેા કહેવાનુ કે બ્રહ્મના જ્ઞાનગુણુ ભાવિક છે કે વિભાવીક છે. જો કહેશે કે બ્રહ્મના જ્ઞાનગુણ સ્વાભાવિક છે, તેા તે જ્ઞાનગુણ મેક્ષમાં પણ રહેશે. અને તે જ્ઞાનગુણતા તમે મેક્ષમાં માનતા નથી. બીજા પક્ષમાં કહેશે। કે જ્ઞાનગુણ આત્માને ( બ્રહ્મા ) નથી, વિભાવિક છે, તેના સિદ્ધ હર્યું કે જ્ઞાનવિના મોક્ષદશામાં બ્રહ્મ જડ રહેશે, ત્યારે જડમાં અને બ્રહ્મમાં ભિન્નતા રહેશે નહીં, તમેા કહેશેાકે અને દ્વૈતત્વના અજ્ઞાનથી દૈતત્વને નિષેધ કરીએ છીએ. આ પક્ષ પણ યુક્તિયુક્ત નથી, કારણકે, જ્યારે દ્વૈતત્વનું જ્ઞાન ન હોય, તો તેને નિષેધ કેમ થઇ શકે ? સર્વત્ર વ્યાપક આત્મા હરતા નથી. સર્વત્ર વ્યાપક આત્મા માનતાં, આત્માને કર્મ લાગી શકે નહી, વગેરે દોષો પૂર્વે દશાવ્યા છે. સર્વ એક આત્મા માનતાં, અનેક દોષતતિ આપત્તિની પ્રાપ્તિ થાય છે. કારણકે ચૈત્રના આત્માને દુઃખ પડેતો, તે દુઃખ મેત્રને થવુ જોઇએ. સર્વત્ર એક આત્મા વ્યાપક હાવાથી, તથા ચૈત્રની મુકિત થતાં, મત્રની મુકિત થવી જોઇએ. એના એક અનુચુત આત્મા હેાવાથી, કદાપિ તમે ચૈત્ર અને મત્રને આત્મા એક નહીં માના, તો એના આત્મા ભિન્ન ભિન્ન માનવાથી, સ્યાદ્વાદશનમાં તમારી પ્રવેશ થયે. વળી
જીવને
૨૩
For Private And Personal Use Only