________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૬ )
રૂપ સાધારણ ધર્મ કે જે સર્વ પદાથામાં ત્તત્ સત્ પ્રત્યયને ધારણ કરે છે, તે પણ કાયમ રહે છે. હવે મૂળ ત્રિષય ઉપર આવીએ. દ્રવ્યમાં કહેવા યોગ્ય ગુણ અગીકાર કરે છે, તેને વાવ્યદ્રષ્યાર્થિ કહે છે. આત્માને અજ્ઞાની કહેવે!, તેને અશુદ્ધ મુખ્યાર્થનય કહે છે. કારણ કે અજ્ઞાન એ અશુદ્ધતા છે, તેને આત્મામાં આાપ કર્યા. તથા ષદ્રવ્ય છે, તે ગુણ પર્યાયસહિત છે, એમ કહેવુ તેને અન્વય દ્રવ્યાર્થિવનય કહે છે. સર્વ જીવદ્રવ્યની મૂલ સત્તા એક છે. એમ કહેવુ તેને પરમવ્યાર્થિનય કહે છે. સર્વ જીવના આઠે રૂચક પ્રદેશનિર્મલ છે. એમ કહેવુ તેને शुद्ध દુખ્યાર્થિનય કહે છે—સર્વ જીવના અસંખ્યાત પ્રદેશ એક સરખા છે. તેમાં કિચિત્ પણ ફેરફાર નથી એમ કહેવું તેને સત્તા,ધ્ધાર્થનય કહે છે. ગુણ અને ગુણી એક છે. જેમ જ્ઞાનરૂપ આત્મા છે. દર્શન આત્મા છે ચારિત્ર આત્મા છે, એમ કહેવુ તેને પદ્મમાય શ્રા દ્રવ્યાર્થિનય કહે છે ઇત્યાદિ દ્રવ્યાથિકનયના દશ ભેદ કહ્યા.
હવે પાર્થિયનયના પદ્મ કહે છે.
જેનય સ્થંચિત્ મુખ્યતાએ પાયાનું ગ્રહણ કરે છે, અને ગાણુતાએ દ્રવ્યત્વનું ગ્રહણ કરે છે, તેને પાયાર્થી નર કહે છે.
For Private And Personal Use Only