________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૭) જીવને માથાનું કહેવું તથા સિદ્ધપણું કથવું, તેને ટૂથપગ કહે છે. દ્રવ્યનું પ્રદેશમાન કરવું તેને ટૂથડ્યું કન કહે છે. ગુણપર્યાય જે ગુણથી અનેકતા થાય. જેમ ધારિતકાયદ્રવ્ય પોતાના ચલણ સાહાયકારાદિ ગુણથી અનેક જીવ તથા પુદ્ગલને સહાય કરે છે, તથા જેમ કેવલ જ્ઞાન એક છે, તે પણ તે લોકાલેક અનંત રેયને જ્ઞાનમાં વિષયી ભૂત કરે છે. તે કુપા જાણવે. એક જ્ઞાન ગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, તથા વિલંગજ્ઞાન, એમ ઘણું ભેદ પાડવા તથા એક દર્શનના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, અને કેવલ દર્શન, એમ ઘણા ભેદ કરવા તેને પુuથંલનાર કહે છે. અગુરુલઘુથી રમાવાના છ દ્રામાં રહેલો છે. એ પંચ પર્યાય પદ્રવ્યમાં વર્તે છે. અને છ વિભાવાય છે, તે જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં વર્તે છે. અને તે વિભાવ પર્યાયથી જીવ ચાર ગતિમાં નવનવા ભવ કરે છે. રાગદ્વેષ કરે એ વિભાવ પર્યાય છે. આઠ કર્મની વગણ ગ્રહવી, તથા પંચ પ્રકારનાં શરીર ગ્રહવાં, દયિકભાવમાં રાચી માચીને રહેવું, ઈત્યાદિ સર્વ વિભાવ પર્યાય છે. વિભાવ પર્યાયને નાશ થવાથી સિદ્ધપણું પ્રગટે છે. પુદ્ગલ દ્રવ્યસ્કંધપણું તે પણ વિભાવ પર્યાય છે.
For Private And Personal Use Only