________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૧). દ્રવ્યનું રક્ષેત્ર એક પરમાણુ છે. પરમાણુઓ અનંતા છે. છવદ્રવ્યને સ્વક્ષેત્ર એક જીવના અસંખ્યાતા પ્રદેશ છે.
એ છ દ્રવ્યમાં અગુરુલઘુને સ્વકાલ છે. છ દ્રવ્યના પિતપિતાના ગુણપર્યાય તે સર્વદ્રવ્યને ભાવ જાણ. તાત્પર્યર્થ કે ધર્મરિતકામાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટય છે, અન્યના નથી. અન્યની નારિતતા છે. અધર્મરિતકામાં રવદ્રવ્યાદિ ચતુષ્ટય છે, તેમાં અન્યની નાસ્તિતા છે. આ તેમજ કાલ અને છવદ્રવ્યમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયવ છે, અને તેમાં પરના ચતુષ્ટયવની નાસ્તિતા વર્તે છે. ગુણવત્ત દ્રવ્ય ગુણપર્યાયવંત તે દ્રવ્ય જાણવું. દ્રવ્યથી અભેદ પર્યાયવાળું દ્રવ્ય જાણવું. સ્વધર્મનું આધારર્વતપણું તેને ક્ષેત્ર કહે છે, તથા ઉત્પાદધ્યયની વર્તનને કાલ કહે છે. તથા વિશેષ ગુણપરિપણુતિ, સ્વભાવપરિણતિ, પર્યાય પ્રમુખ, તે રવભાવ જાણો. અત્ર ષ દ્રવ્યમાં ૧ ભેદરવભાવ. ૨ અભેદરવભાવે. ૩ ભવ્યસ્વભાવ. ૪ અભવ્યસ્વભાવ. પ પરમસ્વભાવ. એ પંચનું કિંચિત્ સ્વરૂપ કહે છે. પ્રત્યેક દ્રવ્યના સ્વધર્મ પોતપોતાનું ભિન્નભિન્ન કાર્ય કરે છે, તેની અપેક્ષાએ મેઘમાણ છે. અને અવસ્થા પણે કામેશ્વમાવે છે. તથા પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ પલટતું નથી, તેની અપેક્ષાએ મધ્યમાર છે, તથા પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયોને ઉપાદ્વ્યયપણે પલટણ પણું થાય છે, તેની અપેક્ષાએ મચમાર છે, અને પ્રત્યેક
For Private And Personal Use Only