________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) ખ્યાતા છે. તદપેક્ષઓએ અનેક પડ્યું છે. આકાશદ્રવ્યને લેકાલેક પ્રમાણ સ્કંધ એક છે. અને ગુ! અનંતા છે. પર્યાય અનંતા છે. પ્રદેશ અનંતા છે માટે અનેક છે.
કાલિદ્રવ્યને વર્તનારૂપ ગુણ એક છે. અને ગુણ અનંતા છે. પર્યાય અનંતા છે. સમય અનંતા છે. કેમકે અતીકાલે અનંતસમય ગયા, અને અનાગત કાલે અનંત સમય આવશે. તથા વર્તમાનકાલે એક સમય વર્તે છે. માટે અનેક પાનું છે. પુદગલદ્રવ્યના પરમાણુ અનંતા છે. તે એકેક પરમાણુમાં અનંતગુણ પર્યાય છે, તેની અપેક્ષાએ અનેક પણ છે. અને પુર ગલમાં પુદગલપાનું તે એક છે. જીવદ્રવ્ય અનંતા છે. એકેક જીવમાં અસંખ્યાના પ્રદેશ છે. તથા જીવમાં જ્ઞાન ન ચારિત્રાદિગુણ અનંતા છે. પર્યાય અનંતા છે, તે અનેક પડ્યું છે, તથા જીવિતવ્યપણે સર્વ જી
ને એક સરખો છે. પ્ર. ઉડે છે કે જ્યારે સર્વ જીવ સરખા છે, તો મેલના અને સંસારીજીવ એક સરખા કર્યા, તો મારા જેવાને સુખ અને સંસારીજીને દુઃખ થાય છે, તે થવું જોઈએ નહિ. ઉત્તરમાં સમાધાન કે, સંગ્રહનયથી તે સત્તાની અપેક્ષાએ, સંસારી અને સિદ્ધ એક સરખા છે. તથા નિગમનયની અપેક્ષાએ આત્માના આડ રૂચક સર્વ સંસારીજીને નિર્મલ છે, તે અપેક્ષાએ સર્વજીવ એક સરખા જાણવા. જીવત્વપણું સર્વનું એક સરખું છે. માટે એકપણું
For Private And Personal Use Only