________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭ ) અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર પરમાણુ સાદિસાંત છે. સ્વકાલ અગુરુલઘુ અનાદિ અનંત છે. અગુરુલઘુ ઉત્પાદય સાદિ સાંત છે. રવભાવ તે ગુણચાર અનાદિ અનંત છે. વર્ણગંધરસ અને સ્પર્શ પર્યાય સાદિસાંત છે. એમ સ્વદ્રવ્યાદિ ચતુટયમાં ચતુર્ભગી કહી.
છે દ્રવ્ય સંબંધમાં ચતુર્ભગી અવતાર
આકાશદ્રવ્યના બે ભેદ છે. ૧ કાકાશ, ૨ અલેકાકાશ, તેમાં અલકાકાશમાં કોઈ દ્રવ્ય નથી. અને લેકાકાશમાં છ દ્રવ્ય છે. ત્યાં પ્રથમ કાકાશ, દ્વિતીયધમારિતકાય. તૃતીય અધારિતકાય, તે અનાદિ અનંત સંબંધી છે, લોકાકાશના એકેક પ્રદેશમાં ધારિતકાય, તથા અધર્મરિતકાયને એકેક પ્રદેશ રહ્યા છે. તે પણ કોઈ વખત વિનાશ પામશે નહીં. માટે અનાદિ અનંત સંબંધી છે.
કાકાશ ક્ષે સર્વ અને જીવદ્રવ્યને સંબંધ અનાદિકાળથી છે, અને તેને અંત આવશે નહીં. કાકાશમાંજ સર્વ જીવે વર્તે છે. માટે તેને સંબંધ પણ અનંતકાળ સુધી છે. સંસારી જીવ કર્મસહીત અને લોકોના પ્રદેશને સંબંધ સાદિસાંત છે. કારણકે, કર્મ સહિત જીવ આકાશના એક પ્રદેશન સંબંધ ત્યાગ કરી, બીજ પ્રદેશે સંબંધ કરે છે, વળી બીજા પ્રદેશને સંબંધ કરી, ત્રીજા પ્રદેશને સંબંધ કરે છે. પ્રદેશની સાથે સંબંધ કરતાં,
For Private And Personal Use Only