________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૦ )
વ. एक एवहि भूतात्मा सूते भूते व्यवस्थितः एकथा बहुधा चेव दृश्यते जलचंद्रवत्. ?
ભાવાર્થ-સુગમ છે. એક આત્મા સર્વ જીવોને છે. અને તેથી સત્ એવી એક વરતુ દુનીયામાં છે. અન્ય અને સત્ છે. સર્વત્ર વ્યાપક એક બ્રહ્મસત્તાનું જ્ઞાન થવું તથા તન્મય થવું, તેનું નામ મોક્ષ છે. મોક્ષાવરથામાં આત્મામાં બીલકુલ જ્ઞાન હોતું નથી. જયાં સુધી જ્ઞાન હોય, ત્યાં સુધી મા ની વાસના છે, અને તેથી તાત્કાલ બ્રહ્મસુઅને અનુભવ આવતો નથી. આમ કહેનાર અદ્વૈતવાદીને પ્રિમપૂર્વક પૂછીએ છીએ કે, તમ સર્વ જીની સત્તાને જ ગ્રહી વ્યક્તિનો અપલાપ કરે છે. જેમ કે કોઈ મનુબે હજાર ગાયે દેખીને પછી સર્વમાં રહેલા સાધારણ ધર્મ, જે ગોસ્વરૂપ સત્તા, તેને ગ્રહીને કહે કે, સર્વ ગાયો એક છે, એમ ઉચારી વિશેષ ધર્મ, જે પ્રત્યેક ગાયમાં જુદે જુદો રહે છે, તેને તથા પ્રત્યેક ગાકિન ભિન્ન છે, તેને માને નહીં. તેના જેવી અજ્ઞાનતા સમજાય છે. તથા જેમ કોઈ મનુષ્ય વનમાં ગયે, અને ત્યાં આઝ, લીંબડા, રાણુ, ઉંબર, મહુડા, જામફળ, સીતાફળ, વિગેરે અનેક વૃક્ષ દેખીને એકાંતે વૃક્ષવ ધર્મ સર્વ માં એક સરખે માનીને કહે કે, સર્વ વૃક્ષ વૃક્ષ–સત્તારૂપ ધર્મથી એક છે.
For Private And Personal Use Only