________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬ ) ભાંગે છે. તથા રવભાવગુણ પર્યાય છે, તે પોતાના સ્વરૂપની અપેક્ષાએ અનાદિ અનંત છે.
ધર્માસ્તિકાયમાં સ્વદ્રવ્યચલન સહાય ગુણ અનાદિ અનંત છે. સ્વક્ષેત્રકાલની અપેક્ષાએ અનાદિ અનંત છે. તથા આવગાહનાપણે સાદિસત છે. સ્વકાલ જે અગુરુલઘુગુણ છે, તે અનાદિ અનંત છે, તથા ઉત્પાદત્રય સાદિસાંત છે, રવભાવ તે ચારગુણ અગુરુલઘુ અનાદિ અનંત છે. ૧ ધ. ૨ દેશ. ૩ પ્રદેશ તે અવગાહના પ્રમાણે સાદિસાંત છે. એમ અધર્મસ્તિકામાં પણ ચતુર્ભગી જાણવી, તથા આકાશારિતકાય દ્રવ્યમાં સ્વદ્રવ્ય અવગાહના દાનગુણ અનાદિ અનંત છે.
સ્વક્ષેત્ર કાલક પ્રમાણ અનંત પ્રદેશ અનાદિ અનંત છે. વિકાલ અગુરૂ લઘુગુણ અનાદિ અનંત છે. તથા ગુરૂ લઘુથી ઉત્પાદવ્યય થાય છે, તે રાદિસાંત ભાંગે છે. તથા વભાવ તે ચાર ગુણ તથા સ્કંધ અને અગુરુલઘુ અનાદિ અનંત છે. તથા દેશપ્રદેશ સાદિક્ષાંત છે.
કાલદ્રવ્યમાં સ્વદ્રવ્ય. નવા પુરાના નર્તનાગુણ, અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર સમયકાળ રદિસતિ છે. વર્તમાન સમય એક છે, માટે તથા સ્વકાલ તે અનાદિ અનંત છે, સ્વભાવ તે ચારગુણ અને અગુરુલઘુ અનાદિ અનંત છે. વર્તમાન સાદિસાંત અને અનાગતસાદિ અનંત છે.
પગલદ્રવ્યમાં સ્વદ્રવ્ય જે પુરણગલન ધર્મ છે, તે
For Private And Personal Use Only