________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨ ) દ્રવ્યના સર્વધર્મ છે, તે વિશેષ ધર્મના અનુયાયીપણે પરિણમે છે, તેની અપેક્ષાએ પમરવભાવ જાણવો. પૂર્વોક્ત સામાન્ય સ્વભાવ જાણવા. એ પ્રમાણે પ દ્રવ્ય વિગુણ સંત છે, અને પરગુણે સત્ છે. - હવે વક્તવ્ય તથા અવકાવ્યપક્ષ કહે છે. છ દ્રવ્યમાં અનંતાગુણ પર્યાય ઘર્થ એટલે વચને કહેવા ગ્ય છે. અને છ દ્રવ્યમાં અનંતગુણ પર્યાય અવક્તવ્ય એટલે કહેવા
ગ્ય નથી. અર્થાત્ વચનથી કહી શકાતા નથી. શ્રી કેવલજ્ઞાની ભગવંતે સર્વ પદાર્થોનું યથાતથ્ય વરૂપજ્ઞાનમાં દીઠું. તેના અનંતમા ભાગે જે વકતવ્ય એટલે કહેવા ગ્ય હતું તે કહ્યું. વૈખરી વાણીથી દેશના દેતાં વકતવ્યને તમો ભાગ ભાવાર્થપણે શ્રીગણધદેવ ઝી અને તેનો અનં. ભાગ શ્રીગણદેવે સૂત્રમાં છે. તે સૂત્રમાં જે ભાવ પ્રરૂધ્યા, તેના અસંખ્યાતમે ભાગે હાલ આગમ વર્ષ છે.
હવે નિત્ય અને અનિત્ય પક્ષમાંથી ઉત્પન્ન થતી ચતુભંગી વિકલ્પવિચાર વર્ણવે છે. જેની આદિ અને અંત નથી, તેને અનાદિ અનંત કહે છે. પ્રથમ ભંગ. જાણ જેની આદિ નથી અને અંત છે, ને અનાદિસાત દ્વિતીય ભંગ સમજવો તથા જેની આદિ અને અંત છે. તે સાદિ સાંત તૃતીયભંગ સમજે. જેની આદિ છે પણ અંત નથી તે આદિઅનંત નામક ચતુર્થ ભંગ સમજ.
For Private And Personal Use Only