________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪ )
હોત તે, પરસ્પર અવસ્થાને અનુભવ આત્માને થાત નહીં, અને થાય તેા છે, માટે આત્મા અને અવસ્થામાં વર્તે છે. સ્વાવસ્થામાં પણ અલ્પજ્ઞાન હોય છે, સ્વમાં દેખેલા પદાર્થો ફકત મનમાં પ્રતિષ્ઠિબિત હોય છે. અને તે સત્ પણે વર્તનાર પદાર્થાના પરિણામ આત્મામાં થયા હોય છે. જેમ દર્પણમાં મુખનું પ્રતિષ્ઠિત્ર ભાણ્યુ. દર્પણમાં પ્રતિબિંબિત મુખ વિશ્રસાપુઙ્ગલ પરિણામ છે, અને તે અસલના સુખની અપેક્ષાએ અસત્ છે, પણ વિશ્વસાપુલ પરિણા મની અપેક્ષાએ સત્ છે તેમ અત્ર પણ મનેરૂપ દર્પણમાં ભાસનાર પદાર્થાને પરિણામ હોવાથી, અસલ પદાર્થોથી ભાસમાન પરિણામાકૃતિયા ન્યારી છે તેથી તે ભાસક પદાર્થાની પેઠે જગતના વ્યવહારમાં અસમર્થ હોવાથી અસત્ છે, પણ ભાસમાન પરિણામની અપેક્ષાએ સત્ છે. સમજવાનું કે એકાંત અસત્ વતુ વપ્નમાં પ્રતિભાસતી નથી. માટે સ્વપ્ન સમાન કમ માનોા, તા પણ ચૈતત્વની સિદ્ધિ થશે. રવઘ્ન પણ હર્ષ વિષાદનું કારણ થાય છે. તેા કર્મ આત્માની સાથે લાગેલુ હોવાથી સુખ દુઃખ આપવામાં વિશેષતઃ સમર્થ થાય છે. રવપ્ન સમાન કર્મ કહેવાથી કર્મની નારિતતા સિદ્ધ થતી નથી. કર્મને રવનની ઉપમા આપવાનું કારણ તે એ છે કે સ્વપ્નમાં ભાસેલા પદાર્થ જેમ પેાતાના એટલે
For Private And Personal Use Only