________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર) રૂદ્ધ છે. શાનાનઃ સર્વજનિ મમતાતા જુન તથા વિમાનમાનજું આ વચને તમો માને છે, તેમાં બ્રહ્મ એટલે આત્માને જ્ઞાનગુણ કહ્યું છે, તેને પોતેજ અપલાપ કરે તે વવિઘાત સરા છે. આત્માને જ્ઞાનગુણ યદિ નહિ રવીકારવામાં આવે, તે ઘટપટ જેવો જડ આત્મા થયે અને એ જડ આત્મા આનંદ સુખને જ્ઞાનાભાવથી દંડની પેઠે જાણી શકે નહીં. વળી યદિ તમે કહેશે કે આત્માને કર્મ લાગતાં જ નથી, કર્મ ના માયા અસત્ છે. ત્યારે અમો પુછીએ છીએ કે તમે બોલે છે તે મુખ વ તમારું શરીર શાથી બન્યું? જે કહેશે કે કર્મથી બન્યું, તે પુછવાનું કે કર્મને કર્તા કોણ? જે કહેશો કે આત્મા, તે સિદ્ધાંતવાદમાં તમોએ પ્રવેશ કર્યો. જે કહેશે કે કર્મથી શરીર નથી બન્યું ત્યારે શાથી બન્યું ? જે કહેશે કે ભ્રાંતિથી શરીર બન્યું, તો તે બ્રાંતિ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશો કે ભિન્ન છે, તો આત્માથી ભિન્ન એવો ભ્રાંતિ પદાર્થ કરવાથી તતત્વની સિદ્ધિ થવાથી અદ્રુતતવનું મૂળ ઉખડી ગયું. કહેશો કે આમાથી ભ્રાંતિ અભિન્ન છે, તે સિદ્ધ ઠર્યું કે આત્મા બ્રાંતિથી ભિન્ન થવાને નહીં–માટે પૂર્વોક્ત વજદૂષણ પિંજરમાંથી મુકત થવા અર્થે કર્મથી આત્મા બંધાય છે, એમ સ્વીકારવું જોઈએ. વળી તમે એમ કહેશો કે સ્વમ સમાન કમાવા માયા છે. જેમ સ્વપ્ન જા ડું છે,
For Private And Personal Use Only