________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર) હિચુંબકથી સંય ઘણી દૂર હોય છે, તો પણ લેહચુંબક પિતાની શક્તિથી સોયને ખેંરી પાસે આણે છે. વળી રયાદ્વાદી સર્વવ્યાપક આત્મા માનનારને કહે છે કે ભાવિવસ્તુ કે જે હાલ ઉત્પન્ન થઈ નથી પણ થશે, તેને પણ યુકત અને મુંજાન નામના બે ળિયે જાણે છે. તે કહેવાનું કે-યુકત અને મુંજાનગીનું જ્ઞાન તો હાલ છે, પણ વસ્તુ તો હાલ થઈ નથી, તેથી જ્ઞાન અને વસ્તુનો સંબંધ શી રીતે થયે ! પુત્યુત્તરમાં તમે કહેશે કે, જ્ઞાનમાં એવા પ્રકારની શક્તિ છે કે તે સંબંધવિના પણ ભાવિવસ્તુને વિષયભૂત કરે છે. તો અમે પણ કહીએ છીએ કે અત્ર બેઠાં આ શરીરધારી આત્મામાં રહેલું અદ્રષ્ટ છે. તેમાં એવી શકિત છે કે તે દ્વીપાંતરમાં ઉત્પન્ન થનાર મેતિને ખેંચી લાવશે. વળી અમે પુછીએ છીએ કે વર્તમાન જીવના અદ્રષ્ટથી, ભવિષ્ય વસ્તુ સુખ દેવાવાળી વા દુઃખ દેવાવાળી પરિણામને પામે છે. તે કહેવાનું કે, ભાવિવસ્તુ તો હજી પેદા થઈ નથી, તે ભાવિ વસ્તુની સાથે અદ્રને સંબંધ શી રીતે થયે? પ્રત્યુત્તરમાં કહેછે કે-અદ્રષ્ટમાં એવી શકિત છે કે તેને અવિદ્યમાન ઉ. ત્પન્ન થવા વાળી વસ્તુની સાથે સંબંધ થાય છે. તો તેમ અમે પણ કહીએ છીએ. દ્વીપાંતરવતિ નેતિ વગેરે સુખ દુઃખ દેવાવાળી વસ્તુને દૂર છતાં, પણ અદ્રષ્ટ આકર્ષી શકે
For Private And Personal Use Only