________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮') તમેએ માનેલા દેહવ્યાપી આત્માને થઈ શકશે નહીં કારણકે મેતિપ્રાપ્તિકારણ પુણ્ય તે શરીર સાથે છે, અને આત્મા પણ શરીરમાં છે, તે તે દ્વીપાંતરમાં ગયાવિના મેતિની પ્રાપ્તિ કરી શકે નહીં. અમારા મતમાં તો સર્વત્ર આતમાં વ્યાપક હોવાથી, દ્વિીપાંતરમાં થનાર મેતિની સાથે પણ આત્મા તથા અષ્ટને સંબંધ છે, તેથી તે મેતિને સંબંધ શરીરની સાથે અદ્રષ્ટ કરાવશે. પણ સિદ્ધાંતિના મતમાં સર્વવ્યાપક આત્માના અભાવે, મેતિને સંબંધ શરીરની સાથે થઈ શકે નહીં. કારણ કે દ્વીપાંતરથી મોતિ લાવનાર કોણ?
સિદ્ધાંતિ–હે ભવ્ય જરા વિરથ ચિત્તથી સાંભળે. સ્યાદ્વાદર્શનમાં શરીરવ્યાપક આત્મા માનવાથી, તમે એ કહેલું પૂર્વોક્ત દૂષણ આવતું નથી. જોકે આત્મા શરીરવ્યાપી છે, અને અદ્રષ્ટ પણ શરીર વ્યાપી આત્માને આ શ્રયે રહે છે, તો પણ અદ્રષ્ટમાં એવી શકિત છે કે, દ્વીપાંતરમાં ઉત્પન્ન થએલાં મતિ અદ્રષ્ટ શક્તિથી શરીરાસન અનેક કારણદ્વારા ખેંચાઈ આવે છે, અને તેને ભેગ આત્મા અદ્રષ્ટગે કરે છે, અદ્રષ્ટ અત્ર છે, અને મિતિ દ્વીપાંતરમાં છે. તોપણ અદ્રષ્ટરૂપ કારણ તિથી દૂર રહીને, પણ મેતિની પ્રાસિરૂપ કાર્ય ઉત્પન્ન કરે છે. પાસે રહીને જ કારણ કાર્યને ઉત્પન્ન કરે, એ કંઈ નિયમ હોતું નથી.
For Private And Personal Use Only