________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૭) છે. છ દ્રવ્યમાં એક યુગલદ્રવ્ય મૂર્તિમાનરૂપી છે. બાકીનાં પંચદ્રવ્ય અમૂર્તિમંત અરૂપી છે. છ દ્રવ્યમાં પંચ દ્રવ્ય પ્રદેશ છે, અને કાલ અપ્રદેશી છે. કેટલાક આત્માના અસંખ્યપ્રદેશ સ્વીકારતા નથી, તેમના મતમાં આત્મા અનેક શરીર ધારણ કરી, એકકાળમાં ભોગ ભેગવી શકે નહીં, તે દૂષણ આવે છે. અસંખ્ય પ્રદેશ આત્માના માનવાથી, વૈકિયશરીર ધારણ કરતાં, વા આહારકશરીર ધારણ કરતાં, દરેક શરીરમાં અસંખ્ય પ્રદેશો ભળે છે. અને પરસ્પર શરીરની સાથે આત્મ પ્રદેશને સંબંધ વતિ છે. અને તેમજ અંતરાલમાં પણ આત્મપ્રદેશની તતિ વર્તે છે. તેમજ કર્મવેગે આત્મપ્રદેશ સંકેચ વિકાશ ધર્મવાળા વર્તે છે, તથા કર્મયોગે આત્મપ્રદેશોમાં ગમનાગમન કરી શકિત વર્તે છે, તેથી તથા આત્મા અને શરીર ધારણ કરે છે, તે પણ સર્વ શરીરમાં વર્તનાર અસંખ્ય પ્રદેશને એક સમયમાં ભેગે એક ઉપયોગ થવાથી અનેક શરીર સાથે આત્મા સંબંધ ધરાવી ભોગ ભોગવી શકે છે. ઈન્દ્ર તથા ચક્રવતિની પેઠે આત્મા અસંખ્યપ્રદેશ છે, અને તે મધ્યમ પરિણામ છે.
વેદાંતી–હે સિદ્ધાંતી ! તમે આત્માને સર્વવ્યાપક માનતા નથી, અને અસંખ્ય પ્રદેશોથી શરીરવ્યાપક માનો છે, તો કોઈના આત્માએ પુણ્યકૃત્ય કર્યું, અને તે પુપ્પના યોગે દ્વીપાંતરમાં મેતિ થયાં. તે તે મોતીની પ્રાપ્તિ
For Private And Personal Use Only