________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦). અને આત્મસંતોષે. ૨–જેમ ભ્રમર સુગધ લેવાને માટે, પુષ્પઉપર બેસે છે..
પણ પુષ્પની સાથે પ્રેમસ્નેહ પ્રતિબદ્ધ કરે નહિ. તેમાં મુનિવર્ય આહારાદિક અર્થે ગૃહસ્થના ઘેર જાય છે. પણ તે ગૃહસ્થની સાથે પ્રેમસ્નેહાદિક કોઈપણ જાતિના
પ્રતિબદ્ધમાં લપટાય નહીં. ૩–જેમ હંમર પુપોના ઉપર ઝંકાર ગુંજારવ શ૦૮ કરે
છે, તેમ મુનિવર્ય શામાનુગ્રામ વિહાર કરી, જેને ભવ્ય મધુર ધ્વનિથી રામકિતપૂર્વક સાધુ શ્રાવકધર્મસં. બધી દેશના દે છે. તેજ મુનિરાજેને ઝંકાર ઝુંઝારવ
શબ્દ જાણો. ૪–જેમ ભ્રમર અનાદિકનો સંગ્રહ કરે નહિ, તેમ મુનિ
રાજ અનિવસનાદિકનો સંગ્રહ કરે નહીં. અર્થાત
મર્યાદા ઉપરાંત અધિક રાખે નહિ. --જેમ બ્રરીચ સુગંધને અર્થે પુuઉપર બોલાવ્યા વિના
વાય છે, તેમ મુનિવર્ય ગોચરી જાવે. --જેમ માલાકારે બનાવેલી પુષ્પવાટિકામાં ભ્રમર સુગંધ
લેવા જાય છે, તેમ મુનિરાજ ગૃહસ્થોએ પિતાને માટે
બનાવેલા આહાર લેવા માટે જાય. ૭––જેમ ભ્રમર કેતકી માલતી કેવડાદિક ઉપર વારંવાર
જાય છે, તેમ મુનિરાજ ામનગરાદિકમાં ધર્મરાગવંત
For Private And Personal Use Only