________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૩) ણમવાની શક્તિ રહી છે. પણ તેમાં પરિણમનકિયાનો પ્રવર્તક અશુદ્ધપરિણતિથી આત્મા ભાસે છે. આત્મા અશુદ્ધપરિણતિથી પુગલદ્રવ્યને આકર્ષે છે, તેથી પરિણમનને મુખ્ય પ્રવર્તક આત્મા બને છે. જે પરિણમનનું મુખ્યપ્રવતંક ફુગલદ્રવ્ય હોય, તે જીવ ચ પુગદ્રવ્યથી છુટે થઈ શકે નહીં. બેમાં પરિણમનવાવ રહ્યા છે, તેથી તે ૫રિણમે છે. પરિણમનના બે ભેદ છે. ૧ એક શુદ્ધપરિણમન અને બીજું અશુપરિણમન. તેમાં ધર્મ, અધર્મ, આકાશ, કાલ એ ચારનું પરિણમન પિતાના રવરૂપમાં છે, તેથી તે શુદ્ધપરિણમન છે, જીવ અને પુણલદ્રવ્યનું એના સંયેગથી વિભાવપરિણમન થયું છે, તેથી તે અશુ પરિણમન કહેવાય છે. અનાદિકાળથી જીવ અને પુગલનું અશુદ્ધપરિણમન વી . સંસારીજીવા સમયે સમયે સાત આઠ કર્મવર્ગણા ગ્રહણ કરી અશુદ્ધતાની વૃદ્ધિ કરે છે. કેટલીક કર્મવર્ગણાઓ ખરે છે અને કેટલીક નવી આવે છે. હવે પ્રસંગોપાત કર્મ વગણાનું કિંચિસ્વરૂપ કહે છે. બે પરમાણુ ભેગા થાય, ત્યારે દ્યણુક, તથા ત્રણ પરમાણુ મળે ત્યારે વ્યયુકચ્છધ કહેવાય છે. એમ અસંખ્યાતાપરમાણુ મળે, ત્યારે અસંખ્યાતાયુક કહેવાય છે. તથા અનંતપરમાણુઓ ભેગા થાય, ત્યારે અનંતાણુકદ્ધધ કહેવાય છે. એ સ્કંધ જીવ ગ્રહણ કરતું નથી. જ્યારે અભવ્યથી અનંતગુણ અધિક
For Private And Personal Use Only