________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશમભાવ, અને ક્ષાયીકભાવની ઉપાસના કરતે છતે, આત્માની શુદ્ધ પરિણતિને સહેજે ઉત્પન્ન કરે છે. આત્મિક શુદ્ધ પરિણતિને ઈચ્છક આત્માનંદિ ભવ્ય પુરૂષ પુર્ણલાનંદને વિષ્કાની પેઠે માને છે, માન પૂજા કીતિની વાસનાને હૃદયમાં સ્થાન આપતું નથી. બાહ્ય પિલિક જડવસ્તુઓમાં ઈષ્ટનીષ્ટ બુદ્ધિને પરિહરી, આત્મામાં સહજ સત્ય સુખમાની, તેને પ્રાપ્ત કરવા ધ્યાનાદિકનું સેવન કરે છે, આત્માનંદીને કોઈ સ્તવે વા કોઈ નિંદા કરે, તે પણ તેના હૃદયમાં રતિ અરતિ ઉત્પન્ન થતી નથી, એવી તેની આત્મ દશા વર્તે છે. મનરૂપી સરેવરમાં, વિકપ સંકલ્પરૂપ તરંગ, ઉપાધિરૂપ વાયુવેગે ઉદ્ધવે છે. જ્યારે ઉપાધિયેગે જે બાહ્ય છે, તેને સાક્ષી અન્તરાત્મા વર્તે છે, અને તેમાં રાગદ્વેષથી પરિણમત નથી, ત્યારે આત્મા નિર્મલમનને થઈ શાંતપણે સહજ સ્વરૂપી આત્માને અનુભવપ્રકાશ અંતરમાં અનુભવે છે. જ્યારે આત્મજ્ઞાની હદયરૂપ ક્ષેત્રમાંથી, જડભાવેચ્છારૂપ વલ્લિને, મૂળથી ઉદાસીનતારૂપ કેદાળથી, ઉખેઠનાખે છે, ત્યારે શેક વિયેગાદિ ફળની પ્રાપ્તિ આત્માને થતી નથી. આત્મા ધ્યાનવડે પોતાનું ધ્યાન કરતે અદ્દભૂત અનુભવ દશાને પ્રગટ કરે છે. ભવ્યએ આત્મશ્રદ્ધામાં સ્થિર થઈ, અન્તરના ઉપયોગથી સ્વસ્વરૂપની ઉપાસના કરવી. પિતાની આત્મિક શક્તિ પ્રગટાવવા યથાક્રમ ધર્મનુષ્ઠાનની સેવા પ્ર
For Private And Personal Use Only