________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૯૧) मत पूछो मेरी जात शुरुजी, मेंतो नागरब्राह्मणीयां. हाथी वागइ घोडा खागइ, बागइ सारी फोजडीयां; सवरे दल में दोनंग छाडे, एक पख मुजी मोगरीयां. मत० १ गाजर खागइ मूला खागइ, खागइ सारी लालरीयां भरे खेनम दोनंग छ। डे, एक दुइ दुजी करीयां. मत० २ लड़ खागइ पेंडा स्वागह,स्वागइ सारी रवडीयां મેર દાટ દોર , તમાકુની તયાં મતo રે
આ પ્રમાણે જગમાં આત્માને પરિભ્રમણ કરાવનાર મહામાયાનું સ્વરૂપ સમજી, તેથી દૂર રહી ભવ્ય જીએ આકાશની પેઠે નિરાકાર એવા જ્ઞાનાદિકગુણમય આત્મસ્વરૂપમાં લીન થવું. અહત્તિનું ભાન જ્યારે આમા ભૂલે છે, ત્યારે આમા શિવથાન પામે છે, એ સિદ્ધાંત વાત છે, તો પણ સુચના કે પોતાના સ્વરૂપની શ્રદ્ધા અને તેને માંજ રમણતા થવાથી, અને આત્મવિનાની વસ્તુઓ જડ છે, તેથી તે મારી નથી, એવી બુદ્ધિ થવાથી સ્વતઃ અહંવૃત્તિને નાશ થાય છે, અને અખંડ આનંદગૃહ ભૂતપરમાત્મ અવસ્થા સ્વતઃ પ્રગટે છે. હવે સત્યધર્મ શાથી હોય છે, તે દશાવે છે –
3 . आत्मोपयोगे धर्मछे. निजोपयोगे दान; નિનો જ્ઞાન, શાશ્વતમુરની રવા. ૨૪
For Private And Personal Use Only