________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૨ ) મ્ય ભિન્ન છે. તે ભિન્ન એવા મહામ્યથી જેમ નારકી શરીરની સાથે સંબંધ થાય છે, તેમ ઈદ્રના આત્માને પણ નારકીશરીરની સાથે સંબંધ છે જોઈએ. અને જે એમ થાય તે પૂર્વકતદૂષણથી નારકીનું દુઃખ ઈન્દ્રને ભેગવવું પડશે. અને જે બીજા વિકલ્પ પ્રમાણે દરમ્ય માહાસ્યને આત્માથી આભન્ન માનશો, તો કોઈ પણ આત્મા મુકિત પામશે નહીં. ઈત્યાદિ વિચારતાં, એકાંત નિત્ય આમાની સિદ્ધિ થતી નથી. વળી તમે અષ્ટદ્વારા શરીરમાં વ્યાપાર થતાં આત્માની સાથે સંબંધ થાય છે, એમ વાદીએ કહ્યું, તે પણ અપ્રમાણ છે. સર્વ વ્યાપક આત્માની સાથે એક પ્રદેશથી સંબંધ થવાથી, પૂર્ણ આ
ભાની સાથે શરીરનો સંબંધ થશે નહીં. જે પ્રદેશાવછિન્ન શરીર સંબંધ હશે, તેથી અષ્ટ ભોગવાશે, તે સર્વ વ્યાપક આત્મા દુઃખાદિકને ભકતા સિદ્ધ થશે નહીં. વળી બીજે નિયમ એ છે કે સર્વ વ્યાપક આત્મા એક દેશથી આકાશની પેઠે બંધાતો નથી. એ ઉપરથી એકાંત નિત્ય આત્માની સિદ્ધિ કઈ પણ રીતે થતી નથી. હવે એકાંત અનિત્ય આત્મા માનનારના મનમાં હિંસાદિકની સિદ્ધિ થતી નથી તે દર્શાવે છે –
વિ . अनित्यैकान्तपक्षेऽपि, हिंसादीनामसंभवः नाशहेतोरयोगेन, क्षणिकत्वस्य साधनात्. ॥५॥
For Private And Personal Use Only