________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
સિદ્ધક્ષેત્રમાં સાદિ અનંતમેભાંગે બીરાજમાન થાય છે.. સર્વશુદ્ધ પયાયના ઉત્પાદન્યય સિદ્ધાત્મામાં સમયે સમયે થયા કરેછે. અશુદ્ધતાના અંશમાત્ર પણ રહેતા નથી. અશુદ્ધતાના ચેાગે જન્મમરણ થાય છે, અશુદ્ધતા ટળવાથી જન્મ જરા અને મરણના ભય સિદ્ધાત્માને હાતા નથી. આવી નિમલ શુદ્ધદશાની પ્રાપ્તિ કરવી, એજ વિવેકભવ્ય જનાનું મુખ્યમાં મુખ કર્તવ્ય છે. પરમાત્મસ્વરૂપ આત્મામાં સત્તાએ રહેલુ છે, તેથી આત્મા નૈગમનયની અપેક્ષાએ સિદ્ધ કહેવાય છે. સગ્રહનય સર્વ આત્માની એકસરખી સત્તા વર્ણવે છે. તે નયના અનુસારે સર્વ આત્મા સત્ છે. ચૈતન્યસત્તા એકસરખી હેાવાથી, તેમાં ભેદભાવ વર્તતા નથી. એકાંત સંગ્રહનયથી આત્મસ્વરૂપ સ્વીકારતાં, વેદાંતમતની ઘટના થઈ છે. વ્યવહારનયથી આત્માનું સ્વરૂપ ભિન્ન ભિન્ન કથવામાં આવે છે. ગતિની અપેક્ષાએ; ઇન્દ્રિયાની અપેક્ષાએ, પ્રાણની અપેક્ષાએ, પાપ્તિ તથા અપયામિની અપેક્ષાએ, આત્માઓના અનેકપ્રકારે ભેદ પડે છે. જીવના પાંચસે ત્રેસડ ભેદ થાય છે. રૂજીસૂત્રનય પરિણામગ્રાહી છે. શબ્દનય ભેદજ્ઞાનથી આત્મસ્વરૂપ સ્વીકારે છે. સમકિતની પ્રાપ્તિ શછંદનય અંગીકાર કરીને, અન્યનયથી પાતાની વિલક્ષણતા દશાવે છે. સિદ્ધાત્મા વિનાની સર્વ દશાને સમભિરૂઢનય સ્વીકારે છે. એવભૂતનય અષ્ટકર્મથી રહીત સિદ્ધાવસ્થા આ
For Private And Personal Use Only