________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પદમાં પણ જ્ઞાનાત્મભાવે અન્તરાત્મદેવનું આરાધન કરતાં, અન્તરાત્મ તે પરમાત્મરૂપ થાય છે, તેમ
સ્પષ્ટપણે દર્શાવ્યું છે. સારાંશ કે અનંત જ્ઞાનાદિ શકિતને આધારી ભૂત આત્મતત્વનું જ્ઞાન ધ્યાનથી સેવન કરવું. આત્મા જ પ્રિય તથા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણુને, તેનું આરાધન કરવું. તેમાં તલ્લીન થવું. તે જ પરમ રહસ્ય છે. તે સંબંધી ઉપાધ્યાયશ્રી યશોવિજયજીનું પરમપ્રેમમાં વૃત્તિએને લદબદ કરી, પદદ્વારા આત્મદેવનું ગાન કરે છે કે
પઢ. જ્ઞાનાજ નુ તે, વનંત પર અને वाही करित सुन मेरो, चित्तहुँ जस गायो.
ज्ञाना०१ तेरो ज्ञान तेरो ध्यान, तेरो नाम मेरो शान कारण कारज सिद्धो, ध्याता ध्येय ठरायाहे. ज्ञाना० २ छूट गयो भ्रम मेरो, दर्शन पायो में तेरो चरण कमल तेरो, मुजस रंगायोहे.
જુઓ શ્રી ઉપાધ્યાયજી આત્મસ્વરૂપમાં પ્રેમથી લીન થઈ કહે છે કે તે જ્ઞાન તથા તેના કાન છે આત્મા ! તારૂં જ્ઞાન તેજ જ્ઞાન છે. તારું ધ્યાન તેજ ધ્યાન છે. તારું નામ તે માટે પ્રાણ છે. અહીં કેટલી આત્મપ્રેમ ભક્તિની સીમા ! વળી તેઓ શ્રી કહે છે કે ૪ નવો પ્રમ
For Private And Personal Use Only