________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૩ )
ગીતાર્થ સદ્ગુરૂ મુનિરાજની આજ્ઞામાં, જીનેશ્વરની આજ્ઞા પણ સમાય છે. જેમકે લેાર્ડ ગવર્નર જનરલની જેણે આજ્ઞા ઉથાપી, તેણે શહેનશાહની આજ્ઞા ઉથાપી. અને જેણે લેર્ડ ગવર્નર જનરલની આજ્ઞા માની, તેણે શહેનશાહની પણ આજ્ઞા માની. અર્થાત્ લોર્ડની આજ્ઞામાં શહેનશાહની આજ્ઞા સમાઇ ગઈ. શ્રી તીર્થંકર ભગવાને કહ્યું છે કે જે જે કાળે, દ્રવ્યક્ષેત્રાનુસારે, જીનાજ્ઞા પ્રતિપાલક સુવિહિત સૂરિ હાય, તે તેતે દ્રવ્યક્ષેત્ર કાલાનુસારે, સાધુ સાધ્વી શ્રાવક શ્રાધીકાના હિતને અર્થ, કલ્યાણનેઅર્થે, ધમાર્થ, શાસનેાન્નતિઅર્થે જેજે આજ્ઞા કરે, તે મારી આજ્ઞાજ સમજવી. તેમ અનુભવમાં પણ આવે છે. તેમ શ્રી સદ્ગુરૂની આજ્ઞામાં પણ જીનાજ્ઞાનું પ્રતિપાલન આવી જાય છે. માટે ભવ્યશિષ્યાએ વચ્છંદતાને ત્યાગ કરી, ગુરૂ આજ્ઞામાં પ્રવર્તવુ. ધર્મદાનથી શ્રી સદ્ગુરૂ મહાન છે, માટે તેમની ભક્તિ બહુ માનમાં જેટલી એછાશ, તેટલી જ ધર્મન્યૂનતા તથા ભાગ્યહીનતા જાણવી. જંગમે કલ્પવૃક્ષ, કામ`ભ, ચિ'તામણિ રત્નસાશ ધર્મસ્મૃતિ શ્રી સદ્ગુરૂને મન વચન અને કાયાથી પુનઃ પુનઃ નમસ્કાર થાએ. પ્રેમથી તેમના ચરણકમળને નમસ્કાર કરવા. પૂર્વક્ત સદ્ગુરૂગમથી જ્ઞાનદશા ગ્રહણ કરીને, શાશ્વત સાક્ષમાર્ગમાં ગમન કરીશકાય છે. ક્ષાનદર્શન ચારિત્રરૂપ રત્નત્રયીની સાપેક્ષપણે સાધ્ય સિદ્ધિમાં પ્રવૃત્ત થએલ આત્મા ઉપશમભાવ,
For Private And Personal Use Only