________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬). તેથી તેઓ મેટી ભૂલ કરે છે. સમજુ ભવ્ય શિષ્ય શ્રી. સદ્ ગુરૂની આત્મનિષ્ઠા તથા આત્મધર્મસાધક વ્યવહારીક ધર્માચરણ દેખી, શ્રાભક્તિ દ્વારા સદ્ ગુરૂ ઉપાસના કરે છે. અને તેથી મુક્તિ પદ પ્રાપ્ત કરી, અનંત શાશ્વત સુખમય બની કૃતકૃત્ય થાય છે.
વિનય તથા ભક્તિથી હીન, નગુરા, શંકાશીલ, અજ્ઞશિષ્ય ગુરૂઆજ્ઞા વિના શાશ્વતપન્થને ઓળખી શકતા નથી. અને હરાયા હેરની પિઠે જ્યાં ત્યાં ધર્મબુદ્ધિ ધારણ કરીને, ચોરાશીલક્ષ જીવનિમાં દીન તથા દુઃખીયા થઈને પરિભ્રમણ કરે છે. માટે ભવ્યજીએ શ્રી સદૂગુરૂની આજ્ઞા મસ્તકે ચઢાવવી. કારણ કે ગુરૂની આજ્ઞા એ ધર્મ છે. ગુરૂની આજ્ઞા એ ધ્યાનની સાફલ્યતા છે. જે નાસ્તિક અ૯પણ કુળાચારથીજ માત્ર ધર્મ માનનારા લોકો છે, એવા નગુજિનનું તપ જપાદિ સર્વ અનુષ્ઠાન સફળ થતું નથી. હે ભવ્ય ! જરા મધ્યસ્થચિત્તથી શ્રવણ કરી, મનમાં વિચારીશ તે પૂર્વકતવચનનું રહરય હદયમાં ઉતરશે. હે શિવ ! તને જે મોક્ષમાર્ગની ચાહના છે, તે એક જ લેખ સમાન ઉપાય બતાવું છું તે આ છે કે—સંયમ તપ
પાદિ ધર્મ ગુરૂની આજ્ઞાએ કરવા યોગ્ય છે. ગુરૂની આજ્ઞાએ સર્વ ધર્મક્રિયાની સાફલ્યતા સમજવી. - શ્રી જનાજ્ઞાધારક સુવિહિત ધર્મકિયાકારક તથા પ્રવર્તક
For Private And Personal Use Only