________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૫) બાહ્યપ્રાણાયામનું આ પ્રકારે સામાન્યસ્વરૂપ દર્શાવી, આત્યં તર પ્રાણાયામનું વર્ણન કરે છે. આત્યંતર પ્રાણાયામનું સ્વરૂપ આ પ્રમાણે છે. બહિરામભાવ જે શરીર, મન, વાણુમાં આત્મબુદ્ધિ, તથા પરવતુમાં આત્મભાવ, જડ અને ચૈતન્યને અવિવેક, પગલિકભાવમાં તન્મયપણું, તે રૂપ જે બહિરાભાવ, તેનો ત્યાગ કરે. અાદશાથી ચેતન પરવસ્તુમાં મોહથી લપટા, અને પરવતુમાં અહં મમત્વ બુદ્ધિ ધારણ કરી તેમાં પરિણમી, પિતાનું ભાનભૂ,અને જન્મજરાનાં દુઃખ પામે. હવે ગુરૂના બોધથી ભેદ દુટિ જાગતાં, તેને ત્યાગ ભાવ કરવો તેજ આવ્યંતર રેચક જાણવો. તથા આત્માને જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણેથી પૂરવો તે પૂર જાણો. જો કે આત્માના જ્ઞાનાદિ અનંતગુણ આત્મામાં જ અનાદિકાળથી ગતિમાં રહ્યા છે. તેને નાશ નથી, પણ આત્માના અસં
ખ્ય પ્રદેશે અનંતિ અનંતિ કર્મની વર્ગણાઓ લાગી છે, તેથી આત્માના ગુણોનું આચ્છાદન થયું છે. અને તે અનાદિકાળથી તિભાવે વર્તે છે. તે ગુણોને નિજગુણરમણતાથી આવિર્ભત કરવા ઉપશમભાવ તથા પશભાવ તથા ક્ષાયીકભાવથી આત્મગુણને પ્રગટાવવા તથા જેથી તે ગુણો પ્રગટે એવા હેતુઓનું સેવન કરવું, તેને આત્યંતરપ્રાણાયામ કહે છે. તથા ઉપશમભાવે વા ક્ષપશમભાવે જે ગુણ પ્રાપ્ત થયા, તેને સ્થિર કરવાને આત્યંતર કુંભક પ્રાણાયામ જાણવે. હવે
For Private And Personal Use Only