________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮) વિના ધ્યાનનું સુખ અજ્ઞાની અને જાણ શકતા નથી. ધ્યાન પશ્ચાત્ સમાધિની પ્રાપ્તિ થાય છે. આ ભરવભાવમાં પૂર્ણ પ્રવૃત્તિથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિની પ્રાપ્તિ થતાં, ચંદન સમાન શીતલ વચનની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયની પ્રવૃત્તિ વિયાદિકમાં રાગાદિકભવે થતી નથી. સમાધિથી નિર્વિકલ્પ આત્મસ્વરૂપને અને નુભવ થાય છે. બહિરાત્મભાવને પાર્વથા પ્રકારે નાશ થતાં આત્મસ્વરૂપમાં સર્વથા પ્રકારે રમણતા થવાથી આત્મા અનંતસુખને ક્યા થાય છે. સમાધિસુખના ભોક્તા ગિયે અનંત અખંડ આનંદને ભોગ કરે છે. સમાધિ પ્રાપ્ત થતાં સર્વગુણોની પ્રાપ્તિ થાય છે. અહો ! ધન્ય છે સમાધિભાવ પામેલા ગિઓને કે જે સદાકાળ પૂર્ણાનંદને ભગવે છેઃ આત્મભાવમાં રમણતા કરનારા મહાત્માઓની સંગતિથી આત્માભિમુખતાની અંશે અંશે પ્રાપ્તિ થાય છે. અને અનુકમે આત્મોન્નતિની શ્રેણિયે ચઢી, આત્મા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત યોગની રીતિથી આત્માગાભ્યાસ કરી, આત્માનંદજા ભોગી બને છે, શ્રીચિદાનંદજી મહારાજ
थीरकरी पंचनीज वायुकुं प्रचार करे. भेदे षट्चक्र अवक्रगति पाइके
For Private And Personal Use Only