________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકામાં પ્રવેશ કરી, અભિમાનરૂપ રાવણને મારી, શુદ્ધ પરિણતિરૂપ સીતાને પ્રાપ્ત કરી. હે ભો! તમારે આ
મા રામ છે તે શુદ્ધ પરિણતિરૂપ સીતાની માથે હદયમંદિરમાં પ્રવેશ કરે, એવી ગ્યતા પ્રાપ્ત કરે. તમારી નિ. મળ મનથી થતી શુદ્ધ ભકિત છે, તે આત્મસ્વરૂપ રામને
જ્યાં હશે, ત્યાંથી ખેંચી લાવવાને સમર્થ છે, એમ નકકી સમજે. તમારે આત્મારામ શરીરની અંદર વ્યાપી રહેલો છે. અસંખ્યાત પ્રદેશરૂપ ગૃહમાં આત્મસ્વરૂપ રામ વસે છે. તેની હે ભવ્ય !: શુદ્ધ ભાવથી ઉપાસના કરો. તમારી ખરા અંતઃકરણથી થતી ઉપાસના શુદ્ધ પરિણતિનો પ્રાદુર્ભાવ કર્યા વિના રહેવાની નથી. સવ બહાના પદાર્થોમાં ચિત્તવૃત્તિના ભટકવાથી આત્મશકિતને પ્રકાશ તે નથી. અને આત્મિક શુદ્ધ પરિણતિના સન્મુખ ગમન થતું નથી-- રે પતયામિ વા ય રસાધન દેહને પાડું છું વા અને થને સાધુ છું. આવી દ્રઢ અંતરંગ પ્રતિજ્ઞા વિના, શુદ્ધ પરિણતિનો ઉપાસક આત્મા બની શકતું નથી. દ્રઢ નિશ્ચચથી આત્મશુદ્ધતા સેવન કરે. દ્રઢ નિશ્ચયથી સર્વ કાર્ય સિદ્ધ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. દ્રઢનિશ્ચયવાળે ભવ્ય મેડે વહેલો શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કરી શકે છે. સ્યા દ્વાદશાસ્ત્ર પિકારીને કહે છે કે આત્મામાં પરમાત્મસ્વરૂપ થવાની શકિત છે, માટે હવે તમે પિતાને સિદ્ધકોટિમાં
For Private And Personal Use Only