________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮) सोऽहं सोऽहं ध्यानथी, होवे निर्मल इंस; कृत्यकृत्यछे आत्मर्नु, करतां जग प्रशंस. १२२ काया माया वासना, भूली कर ध्यान; પ્રવૃત્તિ મૂકે ચા, તવ પામે શિવ જળ. ૨૨
આત્મિક શુદ્ધ સ્વભાવમાં સિથરા પગથી રમતા કર્મ કલંકનો નાશ થાય છે. કરોડે મણને કાષ્ટનો ઢગલો હોય પણ તેમાં એક અગ્નિને કણ મૂકવાથી, સર્વ કાષ્ટને ઢગલો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમ અનંતભવનાં કર્મનાં દલીક આત્માની સાથે લાગ્યાં છે, પણ શુધેપગથી એક અંતર્મુહુર્તધ્યાનાગ્નિથી સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. રોડ૬ એ અલખપદને પ્રાપ્ત કરાવે છે. તે એટલે જ્ઞાનદર્શન ચારિત્રમય પરમાત્મા જે સત્તાએ ઘટમાં વર્તે છે તેજ હું છું. આત્મામાં પરમાત્મશક્તિ તિરે ભાવે રહી છે, તે વ્યક્તિભાવ થાય, એટલે હું પરમાત્મ સ્વરૂપ થાય. પરમાત્માની સર્વ સત્તા મારામાં વર્તે છે, માટે હું પરમાત્મા છું. સત્તાનું રહે એ શબ્દથી દાન કરતાં, શક્તિભાવે સર્વ ગુણો આત્મામાં પ્રગટે છે. તો હું શબ્દનો મનદ્વારા જાપ કરવો. અન્તરમાં વૃત્તિરાખીને આત્મગુણનું સ્મરણ કરવું. એમ અહર્નિશ જાપ કરતાં, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અરણિમાં ગુપ્તપણે રહેલી અગ્નિ મથન કરતાં
For Private And Personal Use Only