________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૭) પ્રયત્ન સેવ્યા કરે. ભવિતવ્યતાને આગળ કરી પ્રયત્ન ત્યાગશે નહીં. શુદ્ધ પ્રયત્ન કેઈપણ શુદ્ધ પરિણામને પમાડશે. શુદ્ધ પરિણતિને પ્રયત્ન છે, તે શુદ્ધ પરિણતિને જ અપવાને, માટે પ્રયત્ન કરે. હાથ જોડી બેસી રહેવાથી કદિ સારું પરિણામ આવનાર નથી. આત્મામાં રહેલા અનંતગુ
નો આવિર્ભાવ કરવાને છે. માટે જ્યારે જ્યારે જે જે સમય નિવૃત્તિને મળે, તે તે સમય આત્મસ્વરૂપનું ધ્યાન કરે. ધ્યાતા અને દયેય ધ્યાનની એક્યતામાં લીન થાઓ. એકક્ષણ આત્મભાવનાના પ્રયત્ન વિના નકામી જવા દેશે નહીં. કારણકે, એકક્ષણમાં પણ આત્માની ઉચદશા થઈ શકે છે. થોડા સમયનો પણ પ્રયત્ન આત્મમય થવામાં ઉત્તમ સાહાચ્ય આપશે. પ્રયત્નમાં શ્રદા સેવવી, એ પ્રયત્નને અધિક શક્તિમય કરનાર છે, પ્રયત્ન પર શ્રદ્ધાને ઓપ ચઢતાં, અધિક શક્તિ આત્મામાં ખીલે છે. આ મને દેથાન પ્રયન સેવતાં, આત્મમય થશે, અને તેમ થતા અખંડ પ્રસન્નતાને પ્રગટપણે અનુભવજ્ઞાનથી અનુભવશો. અને સહજ સ્વરૂપ આત્માની શુદ્ધપરિણતિ પ્રગટ થતાં, નિરંજન નિરાકાર તિઃ સ્વરૂપમય થશે
દુદ્દા. कर्मकलङ्क विनाशता, रमतां आत्मस्वभाव નાતમામ પતિતા, સોપરમાર. ૨૨
For Private And Personal Use Only