________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) ભવ્ય જ હોય ત્યાં વારંવાર જાય. જ્યાં ધર્મરાગી મનુ વિશેષ હોય, અને ગુરૂશ્રદ્ધાળુ જ હોય, ત્યાં મુનિરાજ વિશેષતઃ વિચરે, અને તેમને ઉપકાર કરે.
સાત ઉપમા પૃથ્વીની મુનિરાજને આપે છે. ૧---જેમ પૃથ્વી છે તે અગ્નિ, વાયુ, વનસ્પતિ, મનુષ્ય,
તિર્યંચ, દેવાદિકકૃત્ય, લડાઈ, વહન, પચન, શેષણ વિગેરેને સહન કરે છે, વિષ્ટાદિકને પણ સહન કરે છે, તેમ
મુનીશ્વર બાવીશ પરિસહન કરે છે. ૨–જેમ પૃથ્વી ધન ધાન્યાદિક સહિત હોય, તેમ મુની
શ્વર જ્ઞાનદર્શન ચારિત્રાદિક રૂઢિ સહિત હોય. ૩જેમ પૃથ્વી અનેક પ્રકારની શાભિમુખ ધાન્યાદિકની
ઉત્પત્તિ કરે, તેમ મુનિવર્ય પિતાની આત્મભૂમિમાં અનેક પ્રકારની જ્ઞાનદશનચારિત્રની વિશુદ્ધતારૂપ ગુણાની ઉત્પત્તિ કરે છે. અથવા મુનિરાજ હિતોપદેશ દેઈને, જીની હદયભૂમિમાં ન્યાયસંપન્ન વિભવાદિક મા
નુ રિના ગુણ, તથા સમકિત પૂર્વક દેશવિરતિ, સર્વ વિરતિ, પ્રમુખ આત્મગુણોની ઉત્પત્તિ કરે. ૪–જેમ પૃથ્વી શીતઉષ્ણ સ્પર્શ સહે છે, તેમ મુનિવર્ય
શીતષ્ણસ્પર્શ સહન કરે. ૫–જેમ પૃથ્વી છેદતી ભેદતી કેઈ આગળ કહે નહિ,
For Private And Personal Use Only