________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રપ૭.), ગ્ય દીસે છે. તે માટે સાધુ થવા આદિ વ્યવહાર તે રાજમાર્ગ છે. એ પાધરો માર્ગ છેડીને, જે છીંડીને એટલે ગલી કુંચીને માર્ગ શોધે છે. તે છ અગ્ય જાણવા. જિદ્દે મા ગૃહસ્થાશ્રાવક કરતાં સાધુપદ મેટું છે. માટે વ્યવહારને મૂકી, નિશ્ચયનય એકાંતે અંગીકાર કરી, જે જીવે સાધુ માર્ગને નિષેધ કરે છે, વા સાધુ થયા વિના શ્રાવઅવસ્થાથી એકાંતે મુકિતની ઈચછા રાખે છે, તેઓ અગ્ય જાણવા. શ્રી મોનિત્તામાં કહ્યું છે કે –
ગાથા. निथ्थय मवलंवंता, णिथ्थयओ णिथ्ययं अयाणंता; णासंति चरणकरण, बाहिर करणालसा. १ इति
વળી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કહે છે કે – तुरंग चढी जेम पामीएजी, वेगे पुरनो पन्थ; मार्ग तेम शिवनो लहेजी, व्यवहारे निर्ग्रन्थ. सौ.
ઘોડા ઉપર ચઢીને જેમ વેગે પુર પામીએ, તેમ વ્યવહારે કરી નિગ્રંથ શિવપુરમાર્ગ લહે છે. માટે નિગ્રંથ થવાની ઘણી આવશ્યકતા છે, ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન ઉપજે છે, તે પણ રજેહરણ અને મુખવાસ્ત્રીકારૂપ સાધુનો વેષ અંગીકાર કર્યા વિના, દેવતાઓ કેવલજ્ઞાની વાંદતા નથી. જ્યારે કેવલજ્ઞાની રજોહરણ અને મુખસ્વીકારૂપ
For Private And Personal Use Only