________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૭) શુધેપગે સેવન કરતાં, અલપકાળમાં શિવસુખની પ્રાપ્તી થાય છે. કેટલાક લેકએ કીતિ રાજ્યાદિ આદિની પ્રાતી અર્થ, સેવા કરી, તે તેને તેટલું જ મળ્યું. જેવા હેતુથી જેવી સેવના આત્મપ્રભુની કરે છે, તેવું ફળ પ્રાપ્ત થાય છે. બહિરાત્મપ્રભુની સેવન આ જીવે અનાદિકાળથી કરી, પણ કિંચિત સુખની પ્રાપ્તિ થઈ નહીં. સુભૂમ ચકવતિ વિગેરે બહિરાત્મપ્રભુની સેવા કરી નર ગતિ પામ્યો. ઈર્ષ્યા લોભથી ધવળશેઠ બહિરાત્મપ્રભુની સેવા કરી નરકગતિ પામે. વ્યભિચાર તથા અભિમાન વિગેરે દોષોથી, રાવણ નૃપે બહિરાત્માની સેવા કરી, નરકગતિ પામે. ઉદાયીરાજાને કંકરત્નની છરીથી મારનાર વિનય રત્ન નરકગતિ પામ્ય, તેમાં પણ છેષ કપટથી બહિરાત્મસેવનાજ કારણ ભૂત છે. અગ્નિશર્મા બ્રાહ્મણનો જીવ દૈષવડે બહિરાત્મપ્રભુની સેવા કરી, દુર્ગતિનાં મહા દુઃખ પામે. નમુચિ પ્રધાન મિથ્યાત્વ દ્વેષાદિક બહિરાત્મપ્રભુની સેવા કરી, નરકગતિ વિગેરેનાં મહાદુઃખ પામ્ય. સંગમ દેવતા બહિરાત્મપ્રભુની સેવા કરી, મહા દુઃખ પામે. પૃથ્વીને પોતાની માની રાગ અને દ્વેષથી બહિરાત્મપ્રભુની સેવા કરી, અનેક રાજાએ જન્મજરામરણનાં મહા દુઃખ પામ્યા. જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી બહિરાત્મપ્રભુની સેવા કરવામાં આવે છે. અઢાર પા૫ સ્થાનકથી, બહિરાત્મપ્રભુની સેવા
For Private And Personal Use Only