________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮) કે બાઈબલમાં પશુ પંખીમાં આત્મા માન્ય નથી, તે કહેવાનું કે બાઈબલ કંઈ સર્વરપ્રણીત શાસ્ત્ર નથી, માટે તે અપ્રમાણ પુસ્તક છે. પશુપંખીમાં મનુષ્યની પેઠે આત્મા. છે, તેથી તે જીવોને મારવામાં જે અધર્મ ગણતા નથી, તે સર્વ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જો જાણવા જે લેકે એકે દ્રિય, દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીનું સ્વરૂપ જાણતા નથી, તેથી તે લેકે મિથ્યાત્વી જાણવા. જીવના જ્ઞાનવિના જીવની દયા થઈ શકતી નથી. દશવૈકાલીકમાં જ કહ્યું છે કે ઢમ ના તો થા–પહેલું જ્ઞાન, અને પાત્ દયા, માટે મિથ્યાદ્રષ્ટિજીવ અજ્ઞાનથી, અહિંસારૂપ ધર્મને જાણી શકતો નથી. વળી અહિંસાના બે ભેદ છે. એક દ્રવ્ય અહિંસા, અને બીજી ભાવઅહિંસા. તેમાં જે પ્રાણુને જેટલા પ્રાણ હોય, તેની રક્ષા કરવી તે દ્રવ્યઅહિંસા. એકેન્દ્રિયને ચાર, બેન્દ્રિયને છે, તેરેન્દ્રિયને સાત પ્રાણુ, ચતુરિન્દ્રિયને આઠ પ્રાણ, અને પંચેન્દ્રિયને દશ પ્રાણ હોય છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે, તેમાં પ્રત્યેક પ્રદેશ અનંતજ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણો છે. સંસારીજીના એકેક પ્રદેશે અનતિકર્મવર્ગણાનાં દલીયાં લાગ્યાં છે. તેથી આત્માના ગુણે આરછાદિત થયા છે, અને આત્મા પગલદ્રવ્ય સંબંધે ચારગતિમાં ભમે છે. પિતાના આત્માના ગુણોનું સ્વરૂપ સમજી, તેનું રક્ષણ કરવું. આત્માના
For Private And Personal Use Only