________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ ) નિષ્ફળ છે, અર્થાત્ ધર્મસાધના મોક્ષફળ અર્પનાર નથી. સમ્યકત્વવિના અન્તરામસ્વરૂપને લક્ષ્ય થતો નથી, અને ચિત્તવૃત્તિ બહિરામભાવે રમે છે. સમ્યકત્વવિના અન્તર લક્ષ્ય થતો નથી, અને અત્તર આત્મસ્વરૂપને લક્ષ્ય થયા વિના, આત્મધર્મીપણું ઘટતું નથી. અન્તર લક્ષ્ય થયાવિના ધર્મ પણું ઘટતું નથી તે દર્શાવે છે.
चित्त न लाग्युं लक्ष्यमा अन्यभावमा चित्त ।। धर्मी नाम घरावतां कबहु न होय पवित्त ॥१०० ॥
આત્માની પરમાત્મદશા પ્રાપ્તવ્ય છે, આત્મ લક્ષ્યમાં ચિત્ત લાગ્યું નહીં અને અન્યભાવમાં ચિત્ત પ્રવેશે છે. ચિત્તવડે આ પગલા લેવાતી નથી, અને ચિત્તમાં પિલિક વરતુઓ સંબંધી હજારો વિચારો પ્રવેશ કરે છે, અને નીકળે છે. અનેક વિષયને વ્યાપાર ચિત્ત કર્યા કરતું હોય. ક્ષણવાર પણ થિરતાથી, ચિત્ત આત્મામાં લીન થતું ન હોય, અનન્ય પ્રેમભકિતભાવે જે રાનેદ્વારા આત્માનું આરાધનપણું થતું ન હોય, તે ધર્મી એવું નામ ધરાવાથી પણ આત્મા પવિત્ર થતો નથી. મન સંયમ દ્વારા આત્મા પવિત્ર થાય છે. આસનવાળીને બેસો, આંખ મીચ, પણ મન જે દશ દિશાએ જ્યાં ત્યાં
For Private And Personal Use Only