________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૩) રેની ખટપટો ત્યાગવાથી, રાગ અને દ્વેષનાં કારણોથી દૂર રહી, નિર્મળ ચિત્તથી વિચરે છે. શ્રાવક સ્ત્રી સાથે મિથુન કરે છે, ત્યારે મુનિરાજ દ્રવ્ય તથા ભાવથી મિથુનને ત્યાગ કરી વિણાની પઠે તેના સામું પણ જોતા નથી. શ્રાવકને ગ્રહસ્થાવાસમાં આહાર વિગેરેને પચાવવાના આરંભ કરવા પડે છે, ત્યારે મુનિરાજને તેમાંનું કશું હોતું નથી. જ્યાંથી નિર્દોષ આહાર મળે, ત્યાંથી લઈ લે છે. જ્ઞાનદર્શનચારિત્રથી આત્મગુણને સાધે. તેને સાધુ કહે છે. સાધુમુનિરાજ ચોરાશી ઉપમાથી બીરાજમાન હોય છે. તેમાં પ્રથમ સાત ઉપમા સર્પની આપે છે. —જેમ સર્ષ પિતે બીલાદિક ઘર કરે નહીં, અને ઉંદર વિગેરેનું કરેલું બીલાદિક હોય તેમાં રહે છે, તેમ સાધુ પિતે ઘર કરે નહીં, કરાવે નહિ, કરતાને અનુમદે નહિ. ગૃહસ્થ પિતાને માટે કરાવેલું ઘર હોય, તે
નિર્દોષ જાણી આજ્ઞા લઈ તેમાં રહે. ૨––જેમ અગધનજાતિને સર્ષ વિષ વમીને પાછું લેતા નથી
તેમ મુનિરાજે શદાદિક પંચેન્દ્રિયવિષયભોગ ત્યાગ્યા;
તે પાછા ગ્રહણ કરે નહીં. ૩–જેમ સર્ષ બીલમાં સીધે પ્રવેશ કરે, તેમ મુનિરાજ - મેક્ષમાર્ગમાં સિદ્ધા પ્રવર્તે. ૪–જેમ સર્ષ બીલમાં પ્રવેશ કરતાં, આઘાપાછા થાય નહી
For Private And Personal Use Only