________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૬) ત્મસ્વરૂપમાં સ્થિર રહે. ૩–જેમ પર્વતના આધારે બહુ પંખી પ્રમુખ જીવે શાતા
પામે છે; તેમ મુનિવર્યના આધારે શિષ્ય, શ્રાવક,
શ્રાવિકાઓ પણ વચનામૃતનું પાન કરી શાતા પામે. ૪–જેમ નદીનાં ઝરણાં વિગેરેથી પર્વત શોભાયમાન હોય
છે; તેમ ક્ષમાશ્રમણ સપ્તભંગી, સાતનય, વિગેરેના ઉ
પદેશરૂપ નદીનાં ઝરણથી શોભાયમાન હેય. પ–જેમ પર્વત ઉંચપણે ઉંચે હોય છે, તેમ ભિક્ષુક જ્ઞાન
દર્શનચારિત્રભાવનાથી ઉચ્ચ હોય છે. –જેમ પર્વત નિર્મલ સફટિકરત્નાદિકથી ભાયમાન હોય. છે; તેમ સાધુ ઉપશમ, જ્યોપશમ, તથા ક્ષાયીકભાવથી
શોભાયમાન હોય છે. ઉ---જેમ પર્વત દેવતાદિકને કીડા કરવાનું સ્થાન હોય છે,
તેમ મુનિવર્ય વિનયશિખ્યાદિક ભવ્યજીને જ્ઞાનકડા કરવાના સ્થાનભૂત હોય છે.
મુનિરાજને સાત ઉપમા સમુદ્રની આપે છે. ૧–જેમ સમુદ્ર અતિ ગંભીર હોય, તેમ મુનિરાજ અતિ
ગંભીર હોય. કેઈને દેષ પ્રકાશે નહિ. ૨–જેમ સમુદ્ર રત્નાકર હેય, તેમ મુનિવર્ય જ્ઞાનદર્શન
ચારિત્રરત્નના આકર હોય છે. ૩–જેમ સમુદ્ર મર્યાદા લેપે નહિ, તેમ મુનિવર્ય તીર્થ
For Private And Personal Use Only