________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
दुहा बाह्योपाधि त्यागीने. ग्रहवो संपम पन्थ; पञ्चमहाव्रत धारतां. थइए महा निर्ग्रन्थ. १०६
ભાવાર્થ –સાંસારીક રાગદ્વેષેત્પાદક બાહ્યપાધિને ત્યાગ કરી, સંયમમાર્ગ ગ્રહણ કરે એગ્ય છે. પંચમહાવતને દ્રવ્યભાવથી ધારતાં, ઉત્તમ નિર્ચસ્થ થઈએ, અને તેથી ભવાંત થાય. બાપાધિત્યાગ, એ શબ્દથી વ્યવહારચારીત્રમાં કુટુંબાદિકને ત્યાગ મુખ્યતાએ ગ્રહણ કર્યા છે, અને બાહ્ય પાધિ ત્યાગતાં મેહ માયાદક અંતઉપાધી પણ નાશ પામે છે. બાપાધિના ત્યાગની સાથેજ અંતઉપાધિ ત્યાગ એકદમ થઈ શકતો નથી. અંતઉપાધિના નાસાર્થે, બાહ્યાપાધિને ત્યાગ કરે શાસ્ત્રમાં કહ્યું છે. અંતઉપાધિનો નાશ બાહ્યાપાધિ ત્યા વિના થઈ શકતો નથી, એ રાજમાર્ગ છે. તીર્થંકરે અનંત થયા, તેમણે બાહ્યાપાધિને ત્યાગ પ્રથમ કર્યો, તથા અનંતતીર્થકર ભાવિકાલે થશે, તે પણ ગ્રહસ્થાવાસરૂપ બાહ્ય પાધિને ત્યાગ કરી અંતઉપાધિને નાશ કરી મુક્તિપદ પ્રાપ્ત કરશે. બાહ્યપાધિના ત્યાગથી વ્યવહારચારિત્ર કહેવાય છે. શ્રાવક અવસ્થા કરતાં, સૂત્રાનુસારે જોતાં, સાધુઅવસ્થા મોટી છે. તે દર્શાવે છે.
For Private And Personal Use Only