________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩૫) विन समकित शुं साधना अन्तर्लक्ष्य न लेश । अन्तर्लक्ष्य विना कदी घटे न धर्मी वेश. ९८
જ્યાં અહંવૃત્તિ છે, ત્યાં વિષયાદિક પ્રવૃત્તિ ઘટે છે. જે અહંવૃત્તિને ક્ષય થાય, તે ભવજલપાર પામીએ. કહ્યું છે કે –
यत्राहं वृत्तिनातत्र, रागादिनां समुद्भवः अहंवृत्तेरपायेतु मुक्तिरेव न संशयः १
પરમાં અત્યબુદિથી પોતાના શુદ્ધસ્વરૂપ પ્રતિ વળાતું નથી. અને શુદ્ધસ્વરૂપાભિમુખતા વિના, ખરી શાંતતા થતી નથી. બાહ્યશાંતતા તે યથાપ્રવૃત્તિકરણવાળાને પણ અનંતિવાર આવે છે. પણ તેથી સમ્યકત્વાદિ ધર્મની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે –
यथा प्रवृत्तितः शान्तिवाया भवति देहिनाम: सा त्वभव्यैरपि प्राप्ता तया धर्मी न कञ्चन. ?
અનંતિવાર યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયું, પણ સમ્યકત્વવિના સંસારમાં પુનઃ પુનઃ અવતાર ધારણ કરવા પડે છે. વળી તે જીવ સમજ કે સમદ્ધિવિના ધર્મસાધના
For Private And Personal Use Only