________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪) હોય તે મનની ચંચળતા ઉદ્ભવે છે. માટે જ્ઞાન થતાં બાપાધિનો ત્યાગ કરવાથી આત્મામાં રિથરતા અનુભવ ગોચર થાય છે. કેઈએ બાહાઉપાધિ ત્યાગી, પણ મમતા માન ઘટયું નહીં, અને સ્વા માભિમુખતા થઈ નહીં, તે તેનો બાહ્ય ત્યાગ અપ્રમાણ છે. બાહાત્યાગ પણ હિતકારક છે. અને અંત ત્યંગ તો વિશેષતઃ હિતકારક છે. બાહ્યાવંતરત્યાગથી ત્યાગીપણું આત્મસ્થિરતા પ્રગટાવી, સહજાનંદ સ્વાદ ચખાડે છે. અને આતમજ્ઞાનદશા પ્રગટતાં, અહંવૃત્તિનું જેર નાશ પામે છે. આત્મા તે આત્મા અને જડ તે જડ એમ ભેદ જ્ઞાનથી, વિવેકદૃષ્ટિ પ્રગટતાં, સર્વ વસ્તુને સાક્ષીભૂત આમ વર્તે છે. અને તેથી પરમાત્મદશા પ્રગટ થતાં વાર લાગતી નથી. હવે વિષયાદિકમાં રોગબુદ્ધિ અત્તિને પ્રગટે છે,–તે દર્શાવે છે –
अहंवृत्ति त्यां सहु घटे विषयादिक सञ्चार; क्षयता जोऽहंवृत्तिनी लहिये भवजल पार. ८६ यथापत्ति करणथी बाह्य शांतता होय; મને પૂછr માવતિ નટે તે ધમાં ર. ૧૩ वार अनन्ति आवीयु-प्रथम करण निरधार; સમાત પિન સંસારમાં પુનઃ પુનઃ અવતાર. ૯૮
For Private And Personal Use Only