________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) તેની છડું ગુણઠાણું પ્રાપ્ત થાય છે, માટે જે સાધુ અને સાધ્વી માર્ગને નિષેધ કરે છે, વા સાધુ તથા સાધ્વીને માનતા નથી તેવા મૂઢ મિથ્યાત્વી જીવોની કઈ ગતિ થશે, તે કેવલીભગવાન જાણે. જે મહામિથ્યાદૃષ્ટિ શ્રાવક નામ ફકત ધારણ કરનારા જિનકલ્પી અથવા સ્નાતકનિગ્રંથના ગુણો વખાણ સ્થવિરક૯૫ધારક સાધુ અને સાધવીઓ ઉપરની શ્રદ્ધાને ફેરવવા અન્યજીને ભરમાવે છે, તે ઘણા કાલ સંસારમાં પરિભ્રમણ કરશે. તથા જે એમ કહે છે કે જેનામાં રાગદ્વેષ હેય નહીં, તે સાધુસાધ્વી કહેવાય, પણ આવી રીતે બેલનાર સમજતો નથી. પ્રથમ ગુણઠાણાનું રવરૂપ, જાયું હોય, તો સમજવામાં આવે કે છઠ્ઠ ગુણઠાણું સાધુનું છે. સાતમા ગુણઠાણાનો અલ્પકાળ હોવાથી તેની વ્યાખ્યા કરી નથી. છઠ્ઠા ગુણઠાણે સંજવલનને કોઈ માન માયા અને લભ હોય છે. સંજવલનના કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ પર દીવસની છે. તેથી છઠ્ઠા ગુણઠાણે સાધુ સાધ્વીને કોધ, માન, માયા, લોભ થવાનો સંભવ છે. અને તેથી છઠું ગુણઠાણું પ્રમાદી કહેવાય છે. સંજવલનના કાદિક કરવાને ભાવ નથી, પણ કોઈ ઉદીરણા કરે તો કોધાદિક થઈ શકે છે, પણ તેની આલોચના નિંદા પશ્ચાતાપ કરવાથી કે ધાદિકનું ફળ બેસી શકતું નથી. દેશમાં ગુણઠાણુ સુધી કષાય છે, પછી છઠ્ઠા ગુણઠાણાએ તે હોય તેમાં શું આશ્ચર્ય?
For Private And Personal Use Only