________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૨૭) અંગિકાર કરે છે, તો વ્યવહાર અને નિયનયને મૂકીશ નહીં. વ્યવહારનયન ઉચછેદ થતાં, તીર્થને ઉછેદ વીરપ્રભુએ કહે છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ તીર્થ, વ્યવહારનય માન્યાવિના, સ્થાપન થઈ શકતું નથી. પુસ્તક વાંચવું, ગુરૂદર્શન કરવાં, સ્તવન ગાવાં, ધ્યાન કરવું. પુસ્તક લખવાં, લખાવવાં, ખાવું, પીવું, ઉપદેશ આપ, ઉપદેશ શ્રવણ કર પ્રભુપૂજા કરવી, ઈત્યાદિ સર્વ વ્યવહાર છે. વ્યવહારનય નહીં માને તેને ખાવું પીવું ના બોલવું પણ જોઈએ નહીં. વ્યવહારનય કારણ છે, અને નિશ્ચયનય કાર્ય છે. જેણે કારણુ ઉથાપ્યું, તેણે કાર્ય ઉથાપ્યું.
ઘણા ડોળઘાલું શુષ્ક અધ્યાત્મીઓ આત્મા આત્મા પિોકારે છે, અને સાધુ સાવીને માનતા નથી અને તેમની પાર પણ જતા નથી, અને પોતાને નોખો પંથ ચલાવવા, સમુદ્રમાં બુડતે મનુષ્ય જેમ શણને પકડે, તેમ કુયુક્તિચિને પકડે છે. હજારે જીને સાધુ સાધ્વીની નિંદા કરી, આડુંઅવળું સમજાવી પોતાના પાશમાં ફસાવે છે. તેથી તે જીવો ધર્મક્રિયારૂપ વ્યવહાર મૂકીને હરાયાં ઢેરની પિઠે આડાઅવળા અથડાય છે. અને પ્રથમથી જ મગજ ચસ્કી જવાથી પક્ષાત્ ઘણું સમજાવવામાં આવે, તોપણ પ્રયાસ નિષ્ફળ જાય છે. અહીં એવા શુષ્ક અધ્યા ભીનાં હદય તપાસીએ તે તેમનાં ચરિત્ર ખરાબ વાસ
For Private And Personal Use Only