________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૬ )
श्री ०
जेम ते भूल्योरे मृगदिशिदिशि फरे, लेवा मृगमद गंध; तेम जगे ढूंढेरे बाहिरधर्मने, मिध्यादृष्टिरे अंध. जातिअंधनोरे दोष न आकरो, जे नवि देखेरे अर्थ. मिथ्यादृष्टिरे तेहथी आकरो, माने अर्थ अनर्थ.
श्री०
ભાવાર્થ, હું ખાદ્યદ્રષ્ટિ જીવા ! તમે પરઘરમાં ધર્મને જોતા કરી છે, પણ પોતાના ઘટમાં ધર્મ પામતા નથી. જેમ કસ્તુરી મૃગ, પોતાની નાભિમાં ઉત્પન્ન થએલી કસ્તુરી ગધસુવાસ જાણે નહી, અને અન્ય સ્થાનથી કસ્તુરીની ગધ આવે છે, તેમ જાણે તેમ ખાદ્યદ્રષ્ટિ જીવાની પણ પરપુદ્ગલ વસ્તુમાં સુખ તથા રૂદ્ધિ છે એવી બુદ્ધિ થઇ છે, અને તેથી અહિરહ્મભાવે રાત્રી દીવસ પુદ્ગલના સુણામાં, તથા પુદ્ગલ ગ્રહણમાં, ભમ્યા કરે છે. અહી કેટલી અજ્ઞાનતા ! વળી જેમ કસ્તુરીયાįગ કસ્તુરીની ગંધ લેવા માટે, વનમાં દિશાદિશામાં ક્રે, તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ કે જે આત્મસ્વરૂપ જાણતા નથી તે પેાતાના આત્માથી અન્યત્ર શરીર મનવાણી આદિ પુદ્ગલ વસ્તુમાં બ્રાંતિથી ધર્મને શોધે છે, પણ વિપચાસથી આત્મામાં રમણતા કરે નડ્ડી અને પરમાં રાચીમાચી રહે. ધન ધાન્યાદિકને રૂદ્ધિ કલ્પી તેમાં અહ્ત્વબુદ્ધિ ધારણ કરે. જન્મથી જે અંધ છે, તે કાઇ વસ્તુને દેખતા નથી, તેમાં તેન દોષ આકરો નથી, પણ મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની જીવ તો છત આંખે, વસ્તુને દેખ
For Private And Personal Use Only