________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) बायोपाधि त्यागी पण, घटयुं नं ममतामान; घट्युं हि ममता मान तो, त्यागी तेह प्रमाण. ९५
અહંવૃત્તિથી આત્મિકધર્મની પ્રાપ્તિ કદાપિ થતી નથી. એમ જ્ઞાનદ્વારા જ્ઞાની સમજી શકે છે. અજ્ઞાની જીવ સમજી શકતો નથી. અજ્ઞાની જીવ વસ્તુસ્વરૂપના અજ્ઞાનથી રવ અને પરેને ભેદ જાણી શકતો નથી. - અન્તર જે આત્મિધર્મ તેને ઉવેખી, બાહ્યમાં ધર્મ માનનારા અજ્ઞ જી પંચમકાળમાં દ્રષ્ટિદોષથી અન્તર ખ્યાલ કરી શકતા નથી. બાહ્યડાકડમાલમાં આત્મધર્મની આશા રાખવી નહીં. આવા અજ્ઞજીવોની સ્થિતિને દેખી, સવાસો ગાથાના સ્તવનમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય
ज्ञानदर्शन चरणगुण विना, जे करावे कुलाचाररे; टूटे तेणे जग देखतां-क्यां करे लोक पोकाररे. स्वामि०
જ્ઞાનદર્શન અને ચારિત્રવિના કુલાચારે જે ધર્મ પ્રારૂપે છે, તે લોકોને લૂંટે છે. લોક ક્યાં જઈ પોકાર કરે ? વળી જે પુગલરૂપ પરઘરમાં ધર્મ માને છે અને આત્મરૂપ ઘરમાં ધર્મ જેતા નથી તેને ઠપકો આપે છે.परघरे जोतारे धर्म तुमे फरो, निजघर न लहोरे धर्मः जेम नवि जाणेरे मृगकस्तुरियो, मृगमद परिमल मर्म. श्री०
For Private And Personal Use Only