________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૪ )
છે. આત્માની મુકિત થવામાં જ્ઞાનદર્શન ચારિત્ર ઉપાદાન કારણ છે. ચોથા ગુણદાણાથી આત્મધર્મની અશે. અશે પ્રગટતા છે. અનત ધર્મના આધાર આત્માને મૂકી જે જીવા પુદ્ગલબ્યમાં ધર્મને ોધે છે, તે જીવા અજ્ઞાની જાણવા. અને તે જીવે! સસારમાં પરિભ્રમણ કરે છે. યથાપ્રવૃત્તિકરણ સુધી પણ ઘણા જીવા આવીને પાછા સસારમાં ભમે છે. માટે થાપ્રવૃત્તિકરણની સ્થિતિથી પણ રાચવું નહીં. સમિત આદિ ગુણેાની પ્રાપ્તિ અર્થે, પ્રયત્ન કરવો. વરતુમાં ધર્મ માનનારા પામરજીવા અહ’વ્રુત્તિમાં લયલીન રહે છે. અને ઉલટા તેઓ અધર્મ કરે છે તે દર્શાવે છે.
ૐ । अहंवृत्तिश्री धर्मनी, लाभ न कबहु होय; ज्ञानी समजे ज्ञानथी, मूढ न समजे कोय. अन्तर्लक्ष्य उवेखता, चलवे डाकडमाल; पञ्चमकाले प्राणिया, करे न अन्तर्याल. दर्शन श्रीजिनवर कथ्युं, अधुना ते छेदाय; उपदेशक पण तेहवा, कलियुगनो महिमाय. अन्तरस्थिरता ज्ञानथी, अज्ञाने नहि थाय; बाह्योपाधि त्यागथी, स्थिरता घट वर्ताय.
For Private And Personal Use Only
૯°
૯
૯૪