________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૯) સ્વભાવમાં રમવું, તે ભાવદયા, ભાવદયાવિના ભવાંત થતું નથી. ભાવદયાના પણ બે ભેદ છે. સ્વભાવદયા અને પરભાવદયા તેમાં આત્મજ્ઞાન વડે રવરવરૂપમાં રમણતા કરવાથી રવભાવદયા કહેવાય છે, અને પરજીવને સમ્યકજ્ઞાનદર્શનચારિત્રની ઉપદેશદ્વારા પ્રાપ્તી કરાવી આપવી તે પરભાવદયા કહેવાય છે. પિતાના આત્માની ભાવદયાવિના પરઆત્માની ભાવદયા થઈ શકતી નથી. અજ્ઞાની મિથ્યાત્વને સમતિના અભાવે, ભાવદયા હોઈ શકતી નથી. દ્રવ્યદયા પણ મિથ્યાOી જીવ સમજી શકતા નથી, તે દ્રવ્યદય સમ્યકશી રીતે પાળીશકે? માટે ભવ્યજીવોએ જ્ઞાનનો ખ૫ કરે. “જ્ઞાન”“જ્ઞાન” પણ ઘણા પોકારે છે, પણ સમ્યગજ્ઞાન થયા વિના આત્મકલ્યાણ થતું નથી. મિથ્યાત્વજ્ઞાનથી ઉલટી સંસારની વૃદ્ધિ થાય છે. યાદ્વાદપણે કદ્રવ્યનું જ્ઞાન થાય, તેને સમ્યજ્ઞાન કહે છે. હવે સારાંશકે અહિંસાનું પાલન સમક્તિી કરે છે. તેમાં પણ મુનિરાજ કે જે દીક્ષા ગ્રહણ કરી, પંચમહાવ્રત પાળે છે, તે બરાબર છકાયના જીવોની દયા કરે છે. માટે જ મુનીશ્વરને છકાયના પીયર કહે છે. અન્યધર્મ કે જે એકાંતમત, તેમાં આસક્ત એવા સન્યાસી, ફકીર, વીશ વસાની દ્રવ્યદયા પણ પાળી શકતા નથી, તે ગૃહસ્થાવાસમાં રહેલા જની તો શી વાત કરવી? અહિંસાજ ધર્મરૂપ છે, તથા સંયમ તથા તપના ભેદ શાસ્ત્રમાં
For Private And Personal Use Only