________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
હૃા.
वाद्याचारे वर्तता, अंतर्धन अवरायः || भ्रान्ति टाळी वाह्यनी अन्तर्धर्म ग्रहाय. ॥८९ ॥ प्रायः दृष्टिरागमांहि, माने जगजन धर्म ॥ अन्तर्धर्म न पारखे, वांधे उलटां कर्म. ॥९० ॥
શરીર વાણના બાહ્યાચારમાં પ્રવતિને, અંત૨ ઉપચિંગ શન્ય થવાથી, આત્મિક જ્ઞાનદર્શન ચારિત્રધનનું આછાદન થાય છે. આત્મામાં ધર્મ છે, આત્મધર્મ અરૂપી છે, તે ચક્ષુથી દેખી શકાતું નથી. અને જે ચક્ષુથી દેખવામાં આવે છે, તે આત્મિકધર્મજ નથી. પણ જડ વસ્તુ છે, તે ધર્મનું સ્વરૂપ સમજ્યા વિના શરીરની (ચેષ્ટાઓમાં) કિયાઓમાં, ધર્મ માનતાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. માટે બાહ્ય ક્રિયા ચેષ્ટામાં ધર્મની શક્તિ અનાદિકાળની હતી તે ટાળી વિવેકી પુરૂષવડે આમિકધર્મ ગ્રહણ કરાય છે. ઘણું કરી જીવ દીરાગમાં ધર્મ માને છે, અને તેથી અન્તરઆત્મિકધર્મ પારખ્યાવિના ઉલટાં કર્મ બાંધે છે. વષ્ણુ સદા ધ વરતુને રવભાવ તેજ ધર્મ છે. પણ કંઈ વિભાવદશામાં ધર્મ નથી. આત્માનો રવભાવ તેજ ધર્મ છે. તે માટે જ્ઞાનનવારવા મોક્ષમાર્ગઃઆત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે, તેજ મોક્ષમાર્ગ
For Private And Personal Use Only